માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના મોટીબરાર ગામની શાળામાં ચકલી ઘરનું વિતરણ કરાયું


SHARE

















માળીયા(મી)ના મોટીબરાર ગામની શાળામાં ચકલી ઘરનું વિતરણ કરાયું

માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં ૧૦૦ જેટલા ચકલી ઘર વિતરણ કરવામાં આવ્યુ હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત પર્યાવરણ પરિવારના સભ્ય રૂપેશ પરમાર (કવિ જલરૂપ) અને ધર્મિષ્ઠાબેન પરમાર દ્વારા વિદ્યાર્થીઓને ચકલી ઘર ક્યાં અને કેવી રીતે લગાવવા તેનું ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે શાળાના આચાર્ય નિલેશભાઈ રાજપરા તેમજ શિક્ષક અનિલભાઈ બદ્રકિયા, વિનયભાઈ વાંક, રમેશભાઈ કાનગડ તેમજ દિક્ષિતાબેન મકવાણાએ પર્યાવરણ પરિવારનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News