મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના પત્રકાર મિત્રોની લાગણી દુભાવવાનો અમારો કોઈ ઇરાદો ન હતો, દિલગીરી છીએ: જિલ્લા ભાજપ


SHARE

















મોરબીના પત્રકાર મિત્રોની લાગણી દુભાવવાનો અમારો કોઈ ઇરાદો ન હતો, દિલગીરી છીએ: જિલ્લા ભાજપ

મોરબીમાં ગઈકાલે જીલ્લા ભાજપ દ્વારા મુખ્યમંત્રી, મંત્રી, સાંસદ સહિતનાઓની હાજરીમાં ભાજપના કાર્યકરો અને ઉદ્યોગકારોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પત્રકારોને ત્યાં બોલાવ્યા હતા અને બાદમાં પત્રકારોને મંચ ઉપરથી બહાર જવા માટે કહ્યું હતું જેથી પત્રકારોની લાગણી દુભાઈ હતી અને આ મુદે જિલ્લાના પ્રમુખને વાત કરવામાં આવતા તેઓએ આ મુદે દિલગીરી વ્યક્ત કરી હતી

મોરબીમાં જીલ્લા ભાજપ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પત્રકારોને બોલાવવામાં આવ્યા હતા અને બાદમાં પત્રકારોને ત્યાંથી ખાનગી મિટિંગ છે તેવું કહીને બહાર જવા માટે કહેવામા આવ્યું હતું જેથી પત્રકારોની લાગણી દુભાઈ હતી અને આ મુદે મોરબી પત્રકાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ હોદેદારો અને સભ્યો સાથે ચર્ચા કરીને હતી અને બાદમાં તે અંગેની જિલ્લા ભાજપના પ્રમુખને જાણ કરી હતી જેથી કરીને મોરબી જીલ્લા ભાજપ દ્વારા પત્રકાર એસોસિએશન મોરબીને પત્ર લખીને દિલગીરી વ્યક્ત કરલે છે અને પત્રકારોની લાગણી દુભાઈ તેવો તેમનો કોઈ ઇરાદો ન હતો અને અને પત્રકાર મિત્રોને પરિવારના સભ્યો સમજીને સ્ટેજ પરથી બહાર જવા વિનંતી કરેલ છતાં કોઇની લાગણી દુભાઈ હોય તો દિલગીરી વ્યક્ત કરેલ છે




Latest News