મોરબીના શ્રી સ્થાનકવાસી જૈન સંઘમાં તપ તેજસ્વીની શ્રી વિજેતાજી આર્યાજીના અઠ્ઠમના વર્ષીતપ પ્રસંગે ત્રિવેણી મહોત્સવ મોરબી નવયુગ કોલેજનું ગૌરવ વધારતી જાનવી સિતાપરા માળીયા (મી)ના મોટા દહીસરા ગામે જુગારની રેડ પડતાં ભાગાભાગી: 6 શખ્સોની 1.13 લાખના મુદામાલ સાથે ધરપકડ, 3 ની શોધખોળ માળીયા(મી) ગ્રામ્ય-શહેરી વિસ્તારના વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય વસ્તી ગણતરી અનિવાર્ય: મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી મોરબીના બહાદુરગઢ ગામે હાર્ટ એટેકથી આધેડનું મોત મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પત્રકાર મિત્રોની લાગણી દુભાવવાનો અમારો કોઈ ઇરાદો ન હતો, દિલગીરી છીએ: જિલ્લા ભાજપ


SHARE











મોરબીના પત્રકાર મિત્રોની લાગણી દુભાવવાનો અમારો કોઈ ઇરાદો ન હતો, દિલગીરી છીએ: જિલ્લા ભાજપ

મોરબીમાં ગઈકાલે જીલ્લા ભાજપ દ્વારા મુખ્યમંત્રી, મંત્રી, સાંસદ સહિતનાઓની હાજરીમાં ભાજપના કાર્યકરો અને ઉદ્યોગકારોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પત્રકારોને ત્યાં બોલાવ્યા હતા અને બાદમાં પત્રકારોને મંચ ઉપરથી બહાર જવા માટે કહ્યું હતું જેથી પત્રકારોની લાગણી દુભાઈ હતી અને આ મુદે જિલ્લાના પ્રમુખને વાત કરવામાં આવતા તેઓએ આ મુદે દિલગીરી વ્યક્ત કરી હતી

મોરબીમાં જીલ્લા ભાજપ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પત્રકારોને બોલાવવામાં આવ્યા હતા અને બાદમાં પત્રકારોને ત્યાંથી ખાનગી મિટિંગ છે તેવું કહીને બહાર જવા માટે કહેવામા આવ્યું હતું જેથી પત્રકારોની લાગણી દુભાઈ હતી અને આ મુદે મોરબી પત્રકાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ હોદેદારો અને સભ્યો સાથે ચર્ચા કરીને હતી અને બાદમાં તે અંગેની જિલ્લા ભાજપના પ્રમુખને જાણ કરી હતી જેથી કરીને મોરબી જીલ્લા ભાજપ દ્વારા પત્રકાર એસોસિએશન મોરબીને પત્ર લખીને દિલગીરી વ્યક્ત કરલે છે અને પત્રકારોની લાગણી દુભાઈ તેવો તેમનો કોઈ ઇરાદો ન હતો અને અને પત્રકાર મિત્રોને પરિવારના સભ્યો સમજીને સ્ટેજ પરથી બહાર જવા વિનંતી કરેલ છતાં કોઇની લાગણી દુભાઈ હોય તો દિલગીરી વ્યક્ત કરેલ છે






Latest News