મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના મણિમંદિરને જોવા માટે લોકો ઉમટતા માનવ મેળા જેવો ઘાટ


SHARE













મોરબીના મણિમંદિરને જોવા માટે લોકો ઉમટતા માનવ મેળા જેવો ઘાટ

મોરબીમાં છેલ્લા 21 વર્ષથી મણિમંદિર બંધ હતું જે પ્રજાજન માટે પાછુ ખુલ્લું મુકવામાં આવ્યું છે ત્યારે વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ, અને ગૌરક્ષક જિલ્લા, શહેર અને ગ્રામ્યની ટીમ દ્રારા મણિમંદિર ખાતે હનુમાન ચાલીસાનું આયોજન કરેલ હતુ. જેમાં જુદીજુદી સંસ્થાના હોદેદારો, સહિતના યુવાનો તેમજ હિન્દૂ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રવિવારે સાંજે મોરબીમાં મણિમંદિર પાસે જાણે કે માનવ મેળો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો અને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતાં ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો હતો






Latest News