મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્યએ મહંત ભાવેશ્વરી માતાજીના આશીર્વાદ લીધા


SHARE







મોરબીના માજી ધારાસભ્યએ મહંત ભાવેશ્વરી માતાજીના આશીર્વાદ લીધા

મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાલમાં ષષ્ટિપૂર્તિની ઉજવણીના ભાગરૂપે જુદાજુદા મંદિરોએ જઈને દેવિદેવતાઓના આશીર્વાદ લઈ રહ્યા છે ત્યારે મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમમાં રામદેવ મહારાજ અને ઉમિયા માતાના દર્શન કર્યા હતા અને કાશી વિશ્વનાથ મહાદેવની પૂજા કરી હતી તેમજ મહંત ભાવેશ્વરી માતાજીના આશીર્વાદ લીધા હતા. અને રત્નેશ્વરીબેનને દીક્ષા લેવા માટે તેઓએ અભિનંદન પાઠવ્યા હતા મહંત ભાવેશ્વરી માતાજીએ કાંતિભાઈ અમૃતીયાનું સન્માન કર્યું હતું. તેવું મુકેશ ભગતે જણાવ્યુ છે.






Latest News