માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં જન ઔષધિ કેન્દ્ર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો


SHARE

















મોરબીમાં જન ઔષધિ કેન્દ્ર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર ગુજરાતમાં જન ઔષધિ પરિયોજનાની અમલવારી કરાવી છે ત્યારે મોરબી ખાતે જન ઔષધિ કેન્દ્રો દ્વારા "સ્વસ્થ જીવન સાથે પૈસાની થઈ રહી છે બચત" તેવા શુભ સંદેશ સાથે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે તેમજ નાના માણસોને આ જન ઔષધિ કેન્દ્રો દ્વારા લાભ મળે તે માટે જન ઔષધિ કેન્દ્રો ઉપર એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.  જેમાં જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સહિતના હોદેદારો હાજર રહ્યા હતા અને તેઓએ લોકોએ જન ઔષધિ કેન્દ્રોનો લાભ લેવા અનુરોધ કરેલ હતો.




Latest News