માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના યુવાને રાષ્ટ્રધ્વજનું અપમાન રોકવા માટે આરટીઇ કરીને માહિતી માંગી


SHARE

















મોરબીના યુવાને રાષ્ટ્રધ્વજનું અપમાન રોકવા માટે આરટીઇ કરીને માહિતી માંગી

દેશમાં ઘણી વખત રાષ્ટ્રધ્વજનું અપમાન થાય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે મોરબીના જાગૃત યુવાને આરટીઇ ની અરજી કરીને જરૂરી નિયમો માંગ્યા છે અને જો રાષ્ટ્રધ્વજનું અપમાન થાય તો શું સજા થઈ શકે છે તેની માહિતી માંગી છે

ભારત દેશની આઝાદી પછી આપણાં રાષ્ટ્રધ્વજમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેના નિયમોમાં પણ ફેરફાર થયેલ છે પણ સામાન્ય નાગરિકને આ અંગે ચોક્કસ માહિતી હોતી નથી અને અજાણતા રાષ્ટ્રધ્વજનુ ઘણી વખત અપમાન થાય છે ત્યારે રાષ્ટ્રધ્વજ માટે લાખો લોકોએ બલિદાન આપ્યું છે અને હજુ સરહદ પર જવાનો બલિદાન આપે છે તો સરકારની ફરજ છે કે રાષ્ટ્રધ્વજ અંગેના નિયમો દેશના તમામ લોકોને ખબર હોવા જોઈએ ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા 2002 માં flag code of India   નામનું રાષ્ટ્રધ્વજના નિયમોનું એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું હતું પણ ત્યાર બાદ પણ નવા નિયમો આવ્યા છે તે સરકારના પુસ્તક કે ઓનલાઇન સાઈટમાં અપડેટ કરવામાં આવ્યા નથી જેથી મોરબીમાં રહેતા રાધે પટેલે રાજ્યના ગૃહ વિભાગમાં અરજી કરીને માહિતી માંગી છે 




Latest News