મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના યુવાને રાષ્ટ્રધ્વજનું અપમાન રોકવા માટે આરટીઇ કરીને માહિતી માંગી


SHARE







મોરબીના યુવાને રાષ્ટ્રધ્વજનું અપમાન રોકવા માટે આરટીઇ કરીને માહિતી માંગી

દેશમાં ઘણી વખત રાષ્ટ્રધ્વજનું અપમાન થાય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે મોરબીના જાગૃત યુવાને આરટીઇ ની અરજી કરીને જરૂરી નિયમો માંગ્યા છે અને જો રાષ્ટ્રધ્વજનું અપમાન થાય તો શું સજા થઈ શકે છે તેની માહિતી માંગી છે

ભારત દેશની આઝાદી પછી આપણાં રાષ્ટ્રધ્વજમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેના નિયમોમાં પણ ફેરફાર થયેલ છે પણ સામાન્ય નાગરિકને આ અંગે ચોક્કસ માહિતી હોતી નથી અને અજાણતા રાષ્ટ્રધ્વજનુ ઘણી વખત અપમાન થાય છે ત્યારે રાષ્ટ્રધ્વજ માટે લાખો લોકોએ બલિદાન આપ્યું છે અને હજુ સરહદ પર જવાનો બલિદાન આપે છે તો સરકારની ફરજ છે કે રાષ્ટ્રધ્વજ અંગેના નિયમો દેશના તમામ લોકોને ખબર હોવા જોઈએ ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા 2002 માં flag code of India   નામનું રાષ્ટ્રધ્વજના નિયમોનું એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું હતું પણ ત્યાર બાદ પણ નવા નિયમો આવ્યા છે તે સરકારના પુસ્તક કે ઓનલાઇન સાઈટમાં અપડેટ કરવામાં આવ્યા નથી જેથી મોરબીમાં રહેતા રાધે પટેલે રાજ્યના ગૃહ વિભાગમાં અરજી કરીને માહિતી માંગી છે 






Latest News