મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

માળીયા તાલુકાનાં સુલતાનપુર ગમી શાળામાં મતદાન જાગૃતિ દિવસ ઉજવાયો


SHARE







માળીયા તાલુકાનાં સુલતાનપુર ગમી શાળામાં મતદાન જાગૃતિ દિવસ ઉજવાયો

માળિયા મિંયાણા તાલુકાની સુલતાનપુર પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ દિવસની બાળકો અને શિક્ષકોએ સાથે મળીને ઉજવણી કરી હતી.આ ઉજવણીમાં ચિત્ર સ્પર્ધા, સૂત્ર સ્પર્ધા અને કાવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.બાળકોએ સ્પર્ધામાં ભાગ લઈને જાતે મતદાનને લગતા સૂત્રો, કાવ્ય અને અલગ અલગ સુંદર ચિત્રો જાતે જ દોર્યા હતા અને સામાજિક વિજ્ઞાનને લગતો એક મુદ્દો લોકશાહી તંત્ર આ મુદ્દાની સમજ પણ બાળકોમાં આ બધી પ્રવૃત્તિ કરાવીને આપવામાં આવી હતી.ભારત દેશને લોકશાહી દેશ કેમ કહેવામાં આવે એ મુદ્દો આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને સારી રીતે સમજાવવામાં આવ્યો હતો.






Latest News