માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં રામ નવમીની શોભાયાત્રાના આયોજન માટે આજે બેઠક


SHARE

















મોરબીમાં રામ નવમીની શોભાયાત્રાના આયોજન માટે આજે બેઠક

મોરબીમાં વિશ્વ હિન્દૂ પરિષદ દ્રારા આગામી રામ નવમી નિમિતે ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરેલ છે તેના આયોજનના ભાગ રૂપે મોરબીના તમામ હિન્દૂ સંગઠનની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક સંગઠનના પ્રમુખોને આ બેઠકમાં હાજરી આપવા માટે આયોજકોએ જણાવ્યુ છે આ બેઠક તા ૫ ને મંગળવાર રાત્રે ૯ વાગ્યે રામમહેલ મંદિર દરબારગઢ પાસે મોરબી ખાતે રાખવામા આવી છે તેવું વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી જિલ્લા અને શહેરના પ્રમુખોએ જણાવ્યુ છે




Latest News