ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર ખાતે મહાઆરતી-મહાપ્રસાદ દ્રારા હરીચરણદાસજીની પ્રથમ જન્મજયંતિ ઉજવાશે


SHARE













મોરબી જલારામ મંદિર ખાતે મહાઆરતી-મહાપ્રસાદ દ્રારા હરીચરણદાસજીની પ્રથમ જન્મજયંતિ ઉજવાશે

ગુરૂદેવના શિષ્યો દ્વારા ૧૦૦૮ દીવડાની મહાઆરતી તથા મહાપ્રસાદ યોજાશે

સદગુરૂદેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજ ગત તા.૨૮-૩-૨૨ ના રોજ બ્રહ્મલીન થયા.સદગુરૂ દેવલોક પામ્યા બાદ તેમનો પ્રથમ જન્મદીન તા.૭-૪-૨૨ ને ગુરૂવારના રોજ આવતો હોય તે નિમિતે મોરબી નિવાસી ગુરૂજીના શિષ્યો દ્વારા તા.૭-૪-૨૨ ના રોજ મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે તા.૭ ના સાંજે ૭ કલાકે ૧૦૦૮ દીવડાની મહાઆરતી તેમજ ત્યારબાદ મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવેલ છે.તેનો દરેક ગુરૂભક્તોને સમયસર ઉપસ્થિત રહીને આરતી તેમજ પ્રસાદનો લાભ લેવા યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News