મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર ખાતે મહાઆરતી-મહાપ્રસાદ દ્રારા હરીચરણદાસજીની પ્રથમ જન્મજયંતિ ઉજવાશે


SHARE











મોરબી જલારામ મંદિર ખાતે મહાઆરતી-મહાપ્રસાદ દ્રારા હરીચરણદાસજીની પ્રથમ જન્મજયંતિ ઉજવાશે

ગુરૂદેવના શિષ્યો દ્વારા ૧૦૦૮ દીવડાની મહાઆરતી તથા મહાપ્રસાદ યોજાશે

સદગુરૂદેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજ ગત તા.૨૮-૩-૨૨ ના રોજ બ્રહ્મલીન થયા.સદગુરૂ દેવલોક પામ્યા બાદ તેમનો પ્રથમ જન્મદીન તા.૭-૪-૨૨ ને ગુરૂવારના રોજ આવતો હોય તે નિમિતે મોરબી નિવાસી ગુરૂજીના શિષ્યો દ્વારા તા.૭-૪-૨૨ ના રોજ મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે તા.૭ ના સાંજે ૭ કલાકે ૧૦૦૮ દીવડાની મહાઆરતી તેમજ ત્યારબાદ મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવેલ છે.તેનો દરેક ગુરૂભક્તોને સમયસર ઉપસ્થિત રહીને આરતી તેમજ પ્રસાદનો લાભ લેવા યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News