મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર ખાતે મહાઆરતી-મહાપ્રસાદ દ્રારા હરીચરણદાસજીની પ્રથમ જન્મજયંતિ ઉજવાશે


SHARE









મોરબી જલારામ મંદિર ખાતે મહાઆરતી-મહાપ્રસાદ દ્રારા હરીચરણદાસજીની પ્રથમ જન્મજયંતિ ઉજવાશે

ગુરૂદેવના શિષ્યો દ્વારા ૧૦૦૮ દીવડાની મહાઆરતી તથા મહાપ્રસાદ યોજાશે

સદગુરૂદેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજ ગત તા.૨૮-૩-૨૨ ના રોજ બ્રહ્મલીન થયા.સદગુરૂ દેવલોક પામ્યા બાદ તેમનો પ્રથમ જન્મદીન તા.૭-૪-૨૨ ને ગુરૂવારના રોજ આવતો હોય તે નિમિતે મોરબી નિવાસી ગુરૂજીના શિષ્યો દ્વારા તા.૭-૪-૨૨ ના રોજ મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે તા.૭ ના સાંજે ૭ કલાકે ૧૦૦૮ દીવડાની મહાઆરતી તેમજ ત્યારબાદ મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવેલ છે.તેનો દરેક ગુરૂભક્તોને સમયસર ઉપસ્થિત રહીને આરતી તેમજ પ્રસાદનો લાભ લેવા યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News