માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપરમાં આવેલા શિવરામ ફાર્મ ખાતે આજથી ભાલોડીયા પરિવાર દ્વારા હનુમન્ત કથા પંચાન્હ પારાયણનું આયોજન


SHARE

















મોરબીના ચાંચાપરમાં આવેલા શિવરામ ફાર્મ ખાતે આજથી ભાલોડીયા પરિવાર દ્વારા હનુમન્ત કથા પંચાન્હ પારાયણનું આયોજન

મોરબી તાલુકાના ચાંચાપર ગામે આવેલા શિવરામ ફાર્મ ખાતે આજથી ભાલોડીયા પરિવાર દ્વારા હનુમન્ત કથા પંચાન્હ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ભાણદેવજી મહારાજ દ્વારા કથાનું લોકોને રસપાન કરાવવામાં આવશે

હાલમાં જુદા જુદા વિસ્તારોની અંદર કથાનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી રીતે મોરબી નજીકના ચાંચાપર ગામે ભાલોડીયા પરિવાર દ્વારા ખાતે શિવરામ ફાર્મ ખાતે આજથી ભાલોડીયા પરિવાર દ્વારા હનુમન્ત કથા પંચાન્હ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાની અંદર વક્તા તરીકે ભણદેવજી મહારાજ દ્વારા લોકોને કથાનું રસપાન કરાવવામાં આવશે અને કથા દરમિયાન મહાત્મ કથા, હનુમાનજીનું બાલ ચરિત્ર, રામ હનુમાનનું મિલન તથા સંપૂર્ણ હનુમાન ચરિત્ર વિશેની કથાનું લોકોને રસપાન કરાવવામાં આવશે અને કથાનો સમય સવારે ૯ થી ૧૧ નો રાખવામાં આવ્યો છે અને કથાના વિરામ તારીખ ૧૮ ના રોજ સોમવારે કરવામાં આવશે આ કથાને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ રામજીભાઈ ભાલોડીયા, મનુભાઇ રામજીભાઈ ભાલોડીયા, સુધીરભાઈ મનુભાઇ ભાલોડીયા, દિવ્યકાંત લાધાભાઇ પનારા, સંજયભાઈ દેવજીભાઈ કોટડીયા, અતુલભાઇ ધરમશીભાઈ પનારા, સમીરભાઈ જયસુખભાઈ કાવર અને હસમુખભાઈ કુંવરજીભાઈ પડસુંબિયા તેમજ ભાલોડીયા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે




Latest News