મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપરમાં આવેલા શિવરામ ફાર્મ ખાતે આજથી ભાલોડીયા પરિવાર દ્વારા હનુમન્ત કથા પંચાન્હ પારાયણનું આયોજન


SHARE









મોરબીના ચાંચાપરમાં આવેલા શિવરામ ફાર્મ ખાતે આજથી ભાલોડીયા પરિવાર દ્વારા હનુમન્ત કથા પંચાન્હ પારાયણનું આયોજન

મોરબી તાલુકાના ચાંચાપર ગામે આવેલા શિવરામ ફાર્મ ખાતે આજથી ભાલોડીયા પરિવાર દ્વારા હનુમન્ત કથા પંચાન્હ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ભાણદેવજી મહારાજ દ્વારા કથાનું લોકોને રસપાન કરાવવામાં આવશે

હાલમાં જુદા જુદા વિસ્તારોની અંદર કથાનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી રીતે મોરબી નજીકના ચાંચાપર ગામે ભાલોડીયા પરિવાર દ્વારા ખાતે શિવરામ ફાર્મ ખાતે આજથી ભાલોડીયા પરિવાર દ્વારા હનુમન્ત કથા પંચાન્હ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાની અંદર વક્તા તરીકે ભણદેવજી મહારાજ દ્વારા લોકોને કથાનું રસપાન કરાવવામાં આવશે અને કથા દરમિયાન મહાત્મ કથા, હનુમાનજીનું બાલ ચરિત્ર, રામ હનુમાનનું મિલન તથા સંપૂર્ણ હનુમાન ચરિત્ર વિશેની કથાનું લોકોને રસપાન કરાવવામાં આવશે અને કથાનો સમય સવારે ૯ થી ૧૧ નો રાખવામાં આવ્યો છે અને કથાના વિરામ તારીખ ૧૮ ના રોજ સોમવારે કરવામાં આવશે આ કથાને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ રામજીભાઈ ભાલોડીયા, મનુભાઇ રામજીભાઈ ભાલોડીયા, સુધીરભાઈ મનુભાઇ ભાલોડીયા, દિવ્યકાંત લાધાભાઇ પનારા, સંજયભાઈ દેવજીભાઈ કોટડીયા, અતુલભાઇ ધરમશીભાઈ પનારા, સમીરભાઈ જયસુખભાઈ કાવર અને હસમુખભાઈ કુંવરજીભાઈ પડસુંબિયા તેમજ ભાલોડીયા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે






Latest News