મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી ફાયર વિભાગના સ્ટાફ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી


SHARE













મોરબી ફાયર વિભાગના સ્ટાફ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

મોરબીના સરદાર રોડ પર આવેલ મોરબી નગરપાલિકાના ફાયર સ્ટેશન ખાતે ફાયર વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તા. ૧૪ એપ્રિલ ૧૯૪૪ના રોજ મુંબઈના ડોકયાર્ડમાં દારૂગોળો તેમજ અન્ય જ્વલનશીલ પદાર્થનો માલસામાન ભરેલ બ્રિટિશ માલવાહક જહાજ આવ્યું હતું ત્યારે ભયંકર ધડાકા સાથે તેમાં આગ લાગી હતી અને આગ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર વિભાગના ૬૬ જવાનો શાહિદ થયા હતા ત્યારે ત્યારથી અગ્નિશામક સેવા દિવસ તરીકે ૧૪મી એપ્રિલના રોજ કાર્યક્રમ હોય છે અને અગ્નિ શામક સેવા દિન નિમિતે તમામ નામી અનામી શહીદો કે જેમણે લોકોના જીવ બચાવવા માટે થઈને ફાયર વિભાગની કામગીરી દરમ્યાન પોતાના જીવ આપેલ છે તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે તેવી જ રીતે મોરબી નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા ફાયર વિભાગમાં કામગીરી દરમિયાન શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી




Latest News