માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના રાસંગપરમાં યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કનકેશ્વરીદેવી હાજર રહ્યા


SHARE

















માળીયા (મી)ના રાસંગપરમાં યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કનકેશ્વરીદેવી હાજર રહ્યા

માળીયા (મી)ના રાસંગપર ગામે રામ પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લા ત્રણ દિવસથી જુદાજુદા ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે છેલ્લા દિવસે મહામંડલેશ્વર કનકેશ્વરીદેવી તેમજ નકલંક ધામના મહંત દામજી ભગત અને મોરબી માળીયાના પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના ત્યાં ઉપસ્થિત રહ્યાં હતાં




Latest News