માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી શહેર ભાજપ દ્વારા ડો.બાબાસાહેબની જયંતિ પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા


SHARE

















મોરબી શહેર ભાજપ દ્વારા ડો.બાબાસાહેબની જયંતિ પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા

ડો.બાબાસાહેબ આંબેડકરજીની જયંતિ ના રોજ મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા ડો. બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા આ તકે જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજામોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદળીયા, મોરબી પાલિકા પ્રમુખ કુસુમબેન કે પરમાર, શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કણઝારીયા, પ્રદેશ યુવા ભાજપ અગ્રણી રૂચિરભાઈ કારિયા, જયદીપભાઈ હુંબલ, ડી.ડી.જાડેજા, મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ વાંક અને યોગીરાજસિંહ જાડેજા, તેમજ અજયભાઇ ગરચર, અરૂણભાઈ રામાવતમિતુલભાઈ ધ્રાંગાકેયુરભાઈ પંડ્યારવિભાઈ રબારીજયેશભાઇ ડાભી, અજયભાઇ કોટક, મહેશભાઈ સોલંકી, શક્તિસિંહ જાડેજા, ધવલભાઈ ત્રિવેદી, રાજેશભાઈ પરમાર સહિત સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.




Latest News