માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખના ઘરે આજથી ત્રિદિવસીય પંચમહા કુંડી યજ્ઞ


SHARE

















મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખના ઘરે આજથી ત્રિદિવસીય પંચમહા કુંડી યજ્ઞ

મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ વ્રજ વાટીકા ખાતે રહેતા મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખના ઘરે આજથી ત્રણ દિવસ સુધી પંચમહા કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યજ્ઞમાં કટારીયા હનુમાન મંદિરના મહંત ભાનુપ્રસાદ આચાર્ય પદે બિરાજશે અને યજ્ઞની ધાર્મિક વિધી કરાવશે

મૂળ સરવાડ ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વ્રજ વાટીકા ખાતે રહેતા મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ પ્રેમજીભાઇ ચીખલિયાના ઘરે આજે તા ૨૬ થી લઈને ૨૮ તારીખ સુધી ત્રણ દિવસ પંચમહા કુંડી યજ્ઞ, નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યજ્ઞમાં આચાર્ય પદે કટારિયા હનુમાન મંદિરના મહંત ભાનુ પ્રસાદ બિરાજશે અને તેઓ દ્વારા ધાર્મિક વિધિ અને પંચમહા કુંડી યજ્ઞ કરવવામાં આવશે

 




Latest News