મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખના ઘરે આજથી ત્રિદિવસીય પંચમહા કુંડી યજ્ઞ


SHARE











મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખના ઘરે આજથી ત્રિદિવસીય પંચમહા કુંડી યજ્ઞ

મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ વ્રજ વાટીકા ખાતે રહેતા મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખના ઘરે આજથી ત્રણ દિવસ સુધી પંચમહા કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યજ્ઞમાં કટારીયા હનુમાન મંદિરના મહંત ભાનુપ્રસાદ આચાર્ય પદે બિરાજશે અને યજ્ઞની ધાર્મિક વિધી કરાવશે

મૂળ સરવાડ ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વ્રજ વાટીકા ખાતે રહેતા મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ પ્રેમજીભાઇ ચીખલિયાના ઘરે આજે તા ૨૬ થી લઈને ૨૮ તારીખ સુધી ત્રણ દિવસ પંચમહા કુંડી યજ્ઞ, નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યજ્ઞમાં આચાર્ય પદે કટારિયા હનુમાન મંદિરના મહંત ભાનુ પ્રસાદ બિરાજશે અને તેઓ દ્વારા ધાર્મિક વિધિ અને પંચમહા કુંડી યજ્ઞ કરવવામાં આવશે

 






Latest News