મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિ ટ્રાઈસિકલ ભેટ આપી ખેલમહાકુંભમાં ઇતિહાસ રચ્યો: ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થિઓની આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી મોરબી જીલ્લામાં જાહેરનામા ભંગના પાંચ આસામીઓ સામે ગુના નોંધાયા મોરબીના લીલાપર નજીક દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 40,300 ના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ ટંકારાના હરીપર (ભુ) ગામે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત ટંકારાના છતર પાસે ફેક્ટરીમાં શેડ ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર કેરાળા ગામે મધમાખી કરડતા સારવારમાં ખસેડાયેલા વૃદ્ધનું મોત


SHARE













વાંકાનેર કેરાળા ગામે મધમાખી કરડતા સારવારમાં ખસેડાયેલા વૃદ્ધનું મોત

(શાહરૂખ ચૌહાણ) વાંકાનેરના કેરાળામાં ઝેરી માખી કરડતા મનજીભાઈ ધરજીયા નામના વૃદ્ધ બેભાન થઇ ગયા હતા. જેમને સારવારમાં ખસેડાયા હતા. અને હોસ્પિટલે પહોંચે તે પહેલા જ તેઓનું મોત નીપજયું હતું

બનાવની મળતી માહિતી મુજબ કેરાળા ગામે રહેતા મનજીભાઈ પોલાભાઈ ધરજીયા(ઉ.૬૦) ગત રાત્રીના ઘરે સુતા હતા. ત્યારે ઝેરી માખી કરડી જતા બેભાન થઈ ગયા હતા અને પરીવારને જાણ થતા તાત્કાલીક પ્રથમ મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ સીવીલમાં ખસેડાયા હતા. જયાં તેમનું રસ્તામાં જ મોત થયું હતું.








Latest News