મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

વાંકાનેર કેરાળા ગામે મધમાખી કરડતા સારવારમાં ખસેડાયેલા વૃદ્ધનું મોત


SHARE

















વાંકાનેર કેરાળા ગામે મધમાખી કરડતા સારવારમાં ખસેડાયેલા વૃદ્ધનું મોત

(શાહરૂખ ચૌહાણ) વાંકાનેરના કેરાળામાં ઝેરી માખી કરડતા મનજીભાઈ ધરજીયા નામના વૃદ્ધ બેભાન થઇ ગયા હતા. જેમને સારવારમાં ખસેડાયા હતા. અને હોસ્પિટલે પહોંચે તે પહેલા જ તેઓનું મોત નીપજયું હતું

બનાવની મળતી માહિતી મુજબ કેરાળા ગામે રહેતા મનજીભાઈ પોલાભાઈ ધરજીયા(ઉ.૬૦) ગત રાત્રીના ઘરે સુતા હતા. ત્યારે ઝેરી માખી કરડી જતા બેભાન થઈ ગયા હતા અને પરીવારને જાણ થતા તાત્કાલીક પ્રથમ મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ સીવીલમાં ખસેડાયા હતા. જયાં તેમનું રસ્તામાં જ મોત થયું હતું.




Latest News