મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામા કોઇપણ ગામે પટેલ સમાજની વાડી બને તેમાં ઉમીયા નવરાત્રી મહોત્સવ આપશે ફાળો


SHARE







મોરબી જીલ્લામા કોઇપણ ગામે પટેલ સમાજની વાડી બને તેમાં ઉમીયા નવરાત્રી મહોત્સવ આપશે ફાળો

મોરબીમા અનેક સેવાભાવી સંસ્થાઓ સતત કાર્યશીલ છે ત્યારે મોરબીમાં કાર્યરત ઉમીયા નવરાત્રી મહોત્સવ કે જેના દ્વારા માઁ ની આસ્થાનુ પર્વ એટલે નવરાત્રી દરમ્યાન રસ ગરબાનું આયોજન કરવાં આવે છે જેમાં પાટીદાર સમાજની દીકરીઓ સહિતના સહપરિવાર ગરબા રમી શકે તેવી વધુ સારી સગવડ આયોજકો દ્વારા કરવામાં આવે છે અને આ આયોજનના મૂળમાં સૌથી સારી એક વાત એ પણ હતી કે આ રસોત્સવ થકી થતી આવકને સમાજ તેમજ લોકપયોગી કાર્યમા વાપરવાની છે  મોરબી જીલ્લામા પટેલ સમાજની કોઇ પણ વાડી બને તેમા ૧,૧૧,૧૧૧ રકમ આપવાની જાહેરાત આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, કોરોના કેર સેન્ટરમા ૨૧ લાખલજાઇ ખાતે નવનિર્માણ પામતી મોરબી પાટીદાર સમાજવાડીમા ૫૧ લાખ તેમજ ટંકારા પાટીદાર સમાજમા ૧૧,૧૧,૦૦૦ અને મોરબીમા મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા પ્રોજેકટ, શહિદોના પરીવારને આર્થિક મદદ વિગેરેમાં ઉમીયા નવરાત્રી મહોત્સવનુ યોદગાન હંમેશા રહ્યુ છે ત્યારે તમામ હોદ્દેદારો તેમજ સ્વયંસેવકોના સહકારથી આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ જ રાખવામા આવશે






Latest News