વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામા કોઇપણ ગામે પટેલ સમાજની વાડી બને તેમાં ઉમીયા નવરાત્રી મહોત્સવ આપશે ફાળો


SHARE

















મોરબી જીલ્લામા કોઇપણ ગામે પટેલ સમાજની વાડી બને તેમાં ઉમીયા નવરાત્રી મહોત્સવ આપશે ફાળો

મોરબીમા અનેક સેવાભાવી સંસ્થાઓ સતત કાર્યશીલ છે ત્યારે મોરબીમાં કાર્યરત ઉમીયા નવરાત્રી મહોત્સવ કે જેના દ્વારા માઁ ની આસ્થાનુ પર્વ એટલે નવરાત્રી દરમ્યાન રસ ગરબાનું આયોજન કરવાં આવે છે જેમાં પાટીદાર સમાજની દીકરીઓ સહિતના સહપરિવાર ગરબા રમી શકે તેવી વધુ સારી સગવડ આયોજકો દ્વારા કરવામાં આવે છે અને આ આયોજનના મૂળમાં સૌથી સારી એક વાત એ પણ હતી કે આ રસોત્સવ થકી થતી આવકને સમાજ તેમજ લોકપયોગી કાર્યમા વાપરવાની છે  મોરબી જીલ્લામા પટેલ સમાજની કોઇ પણ વાડી બને તેમા ૧,૧૧,૧૧૧ રકમ આપવાની જાહેરાત આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, કોરોના કેર સેન્ટરમા ૨૧ લાખલજાઇ ખાતે નવનિર્માણ પામતી મોરબી પાટીદાર સમાજવાડીમા ૫૧ લાખ તેમજ ટંકારા પાટીદાર સમાજમા ૧૧,૧૧,૦૦૦ અને મોરબીમા મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા પ્રોજેકટ, શહિદોના પરીવારને આર્થિક મદદ વિગેરેમાં ઉમીયા નવરાત્રી મહોત્સવનુ યોદગાન હંમેશા રહ્યુ છે ત્યારે તમામ હોદ્દેદારો તેમજ સ્વયંસેવકોના સહકારથી આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ જ રાખવામા આવશે




Latest News