વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના પંકજ રાણસરીયાનું માનવસેવાઓ બદલ કરાયું સન્માન


SHARE

















મોરબીના પંકજ રાણસરીયાનું માનવસેવાઓ બદલ કરાયું સન્માન

શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા તા.૩ ને મંગળવાર (અખાત્રીજ) ના રોજ યોજાયેલ તૃતીય સમુહલગ્નમાં મોરબીથી પધારેલ હડમતીયા ગામના મહીલા સરપંચના પતિ પંકજભાઈ રાણસરિયા કે જેઓએ પાટીદાર સમાજ માટે સામાજિક કાર્યો જેમ કે કોરોના કેર આયસોલેશન સેન્ટર, બ્લડ ડોનેશન કેમ્પનુ, સ્ત્રીરોગ કેમ્પ, સ્ત્રી કેન્સર વિશે સેમિનાર તેમજ સમૂહ લગ્નોત્સવ આવા અનેક કાર્યો કરેલા હોય ટંકારામાં યોજાયેલ સમૂહલગ્નમાં સમાજની ત્રણ પાંખ કારોબારી કમિટી, યુવા કમિટી અને મહિલા સમિતિ દ્રારા મોમેન્ટો આપીને સ્નમાનીત કરવામાં આવેલ અને પંકજભાઈ દ્વારા સમાજને વચન આપવામાં આવેલ કે લેઉવા પાટીદાર સમાજને જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે તન, મન અને ધનથી સાથે રહીશ જેથી આવો સહયોગ આપવા બદલ શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારાએ પણ પંકજભાઈનો જાહેર આભાર વ્યક્ત કર્યો હતો




Latest News