વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં શંકર આશ્રમ ખાતે શંકરાચાર્ય જયંતીની ઉજવણી કરાઇ


SHARE









મોરબીમાં શંકર આશ્રમ ખાતે શંકરાચાર્ય જયંતીની ઉજવણી કરાઇ

સમસ્ત દસનામ ગોસ્વામી સમાજના ભાઈઓ - બહેનોને આદિ જગતગુરુ શંકરાચાર્ય જયંતિની ઉજવણી કરતાં હોય છે ત્યારે મોરબી દશનામ સમાજના  પ્રમુખ ગુલાબગીરી દ્વારા શંકર આશ્રમ ખાતે શંકરાચાર્ય જયંતીની ભાવભેર ઉજવણી કરેલ હતી જેમાં ભગવા ગ્રુપ મોરબીના સભ્યો તથા દશનામ સમાજના ઉપપ્રમુખ હંસગીરી બાપુએ પણ હાજરી આપેલ હતી ગુજરાત સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ દ્વારા તા. ૬ ને શુક્રવારના રોજ સત્ય સનાતન ધર્મના સ્થાપક આદ્ય જગત ગુરુ શંકરાચાર્ય મહારાજની ૧૨૩૪ મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણીના ભાગરૂપે પોતાના ઘરે આંગણામાં રંગોળી પુરી બારણે આસોપાલવનું તોરણ બાંધી આદ્ય જગત ગુરુ શંકરાચાર્ય મહારાજનું પૂજન કર્યું હતું અને પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો






Latest News