મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ ટંકારાના છતર પાસે ગોડાઉનમાં 32,556 બોટલ દારૂ-બીયર જથ્થો મંગાવનાર મુખ્ય સૂત્રધારની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં શંકર આશ્રમ ખાતે શંકરાચાર્ય જયંતીની ઉજવણી કરાઇ


SHARE











મોરબીમાં શંકર આશ્રમ ખાતે શંકરાચાર્ય જયંતીની ઉજવણી કરાઇ

સમસ્ત દસનામ ગોસ્વામી સમાજના ભાઈઓ - બહેનોને આદિ જગતગુરુ શંકરાચાર્ય જયંતિની ઉજવણી કરતાં હોય છે ત્યારે મોરબી દશનામ સમાજના  પ્રમુખ ગુલાબગીરી દ્વારા શંકર આશ્રમ ખાતે શંકરાચાર્ય જયંતીની ભાવભેર ઉજવણી કરેલ હતી જેમાં ભગવા ગ્રુપ મોરબીના સભ્યો તથા દશનામ સમાજના ઉપપ્રમુખ હંસગીરી બાપુએ પણ હાજરી આપેલ હતી ગુજરાત સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ દ્વારા તા. ૬ ને શુક્રવારના રોજ સત્ય સનાતન ધર્મના સ્થાપક આદ્ય જગત ગુરુ શંકરાચાર્ય મહારાજની ૧૨૩૪ મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણીના ભાગરૂપે પોતાના ઘરે આંગણામાં રંગોળી પુરી બારણે આસોપાલવનું તોરણ બાંધી આદ્ય જગત ગુરુ શંકરાચાર્ય મહારાજનું પૂજન કર્યું હતું અને પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો






Latest News