ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં શંકર આશ્રમ ખાતે શંકરાચાર્ય જયંતીની ઉજવણી કરાઇ


SHARE













મોરબીમાં શંકર આશ્રમ ખાતે શંકરાચાર્ય જયંતીની ઉજવણી કરાઇ

સમસ્ત દસનામ ગોસ્વામી સમાજના ભાઈઓ - બહેનોને આદિ જગતગુરુ શંકરાચાર્ય જયંતિની ઉજવણી કરતાં હોય છે ત્યારે મોરબી દશનામ સમાજના  પ્રમુખ ગુલાબગીરી દ્વારા શંકર આશ્રમ ખાતે શંકરાચાર્ય જયંતીની ભાવભેર ઉજવણી કરેલ હતી જેમાં ભગવા ગ્રુપ મોરબીના સભ્યો તથા દશનામ સમાજના ઉપપ્રમુખ હંસગીરી બાપુએ પણ હાજરી આપેલ હતી ગુજરાત સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ દ્વારા તા. ૬ ને શુક્રવારના રોજ સત્ય સનાતન ધર્મના સ્થાપક આદ્ય જગત ગુરુ શંકરાચાર્ય મહારાજની ૧૨૩૪ મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણીના ભાગરૂપે પોતાના ઘરે આંગણામાં રંગોળી પુરી બારણે આસોપાલવનું તોરણ બાંધી આદ્ય જગત ગુરુ શંકરાચાર્ય મહારાજનું પૂજન કર્યું હતું અને પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો






Latest News