મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં શંકર આશ્રમ ખાતે શંકરાચાર્ય જયંતીની ઉજવણી કરાઇ


SHARE

















મોરબીમાં શંકર આશ્રમ ખાતે શંકરાચાર્ય જયંતીની ઉજવણી કરાઇ

સમસ્ત દસનામ ગોસ્વામી સમાજના ભાઈઓ - બહેનોને આદિ જગતગુરુ શંકરાચાર્ય જયંતિની ઉજવણી કરતાં હોય છે ત્યારે મોરબી દશનામ સમાજના  પ્રમુખ ગુલાબગીરી દ્વારા શંકર આશ્રમ ખાતે શંકરાચાર્ય જયંતીની ભાવભેર ઉજવણી કરેલ હતી જેમાં ભગવા ગ્રુપ મોરબીના સભ્યો તથા દશનામ સમાજના ઉપપ્રમુખ હંસગીરી બાપુએ પણ હાજરી આપેલ હતી ગુજરાત સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ દ્વારા તા. ૬ ને શુક્રવારના રોજ સત્ય સનાતન ધર્મના સ્થાપક આદ્ય જગત ગુરુ શંકરાચાર્ય મહારાજની ૧૨૩૪ મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણીના ભાગરૂપે પોતાના ઘરે આંગણામાં રંગોળી પુરી બારણે આસોપાલવનું તોરણ બાંધી આદ્ય જગત ગુરુ શંકરાચાર્ય મહારાજનું પૂજન કર્યું હતું અને પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો




Latest News