મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો મોરબીમાં પાણીથી શેરી ધોતી મહિલાને પાડોશી મહિલા સહિત ત્રણ લોકોએ માથાકૂટ કરીને માર માર્યો ટંકારામાં પડતર જીનમાંથી 144 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં નંદીઘર ગૌશાળામાં ભારત વિકાસ પરિષદે ૮૬૦ મણ લીલો ઘાસચારો આપ્યો


SHARE













મોરબીમાં નંદીઘર ગૌશાળામાં ભારત વિકાસ પરિષદે ૮૬૦ મણ લીલો ઘાસચારો આપ્યો

મોરબી પંચાસર રોડ પર આવેલ નગરપાલિકા સંચાલિત નંદીઘર ગૌશાળા ખાતે ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા સભ્યો તથા દાતાઓનાં સહયોગથી ત્રણ ટ્રેકટર ભરીને ૮૬૦ મણ જેટલો લીલો ઘાસચારો ગૌવંશને નાખવામાં આવ્યો હતો અને આવા સેવાકાર્યથી અન્ય લોકોને પણ પાલીકા સંચાલીત નંદીઘરમાં દાન આપવાની પ્રેરણા મળે છે તેમાં શંકાને કોઈ સ્થાન એનથી આ કાર્યક્રમનાં સંયોજક પરેશભાઈ મિયાત્રા, મનહરભાઈ કુંડારીયા, પંકજભાઈ ફેફર હતા અને આ સેવા કાર્યમાં સંસ્થાના પ્રમુખ જયેશભાઈ પનારા, મંત્રી અશ્વિનભાઈ રાઠોડ તથા અન્ય સભ્યો જોડાયા હતા




Latest News