વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નંદીઘર ગૌશાળામાં ભારત વિકાસ પરિષદે ૮૬૦ મણ લીલો ઘાસચારો આપ્યો


SHARE









મોરબીમાં નંદીઘર ગૌશાળામાં ભારત વિકાસ પરિષદે ૮૬૦ મણ લીલો ઘાસચારો આપ્યો

મોરબી પંચાસર રોડ પર આવેલ નગરપાલિકા સંચાલિત નંદીઘર ગૌશાળા ખાતે ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા સભ્યો તથા દાતાઓનાં સહયોગથી ત્રણ ટ્રેકટર ભરીને ૮૬૦ મણ જેટલો લીલો ઘાસચારો ગૌવંશને નાખવામાં આવ્યો હતો અને આવા સેવાકાર્યથી અન્ય લોકોને પણ પાલીકા સંચાલીત નંદીઘરમાં દાન આપવાની પ્રેરણા મળે છે તેમાં શંકાને કોઈ સ્થાન એનથી આ કાર્યક્રમનાં સંયોજક પરેશભાઈ મિયાત્રા, મનહરભાઈ કુંડારીયા, પંકજભાઈ ફેફર હતા અને આ સેવા કાર્યમાં સંસ્થાના પ્રમુખ જયેશભાઈ પનારા, મંત્રી અશ્વિનભાઈ રાઠોડ તથા અન્ય સભ્યો જોડાયા હતા






Latest News