વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં નંદીઘર ગૌશાળામાં ભારત વિકાસ પરિષદે ૮૬૦ મણ લીલો ઘાસચારો આપ્યો


SHARE

















મોરબીમાં નંદીઘર ગૌશાળામાં ભારત વિકાસ પરિષદે ૮૬૦ મણ લીલો ઘાસચારો આપ્યો

મોરબી પંચાસર રોડ પર આવેલ નગરપાલિકા સંચાલિત નંદીઘર ગૌશાળા ખાતે ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા સભ્યો તથા દાતાઓનાં સહયોગથી ત્રણ ટ્રેકટર ભરીને ૮૬૦ મણ જેટલો લીલો ઘાસચારો ગૌવંશને નાખવામાં આવ્યો હતો અને આવા સેવાકાર્યથી અન્ય લોકોને પણ પાલીકા સંચાલીત નંદીઘરમાં દાન આપવાની પ્રેરણા મળે છે તેમાં શંકાને કોઈ સ્થાન એનથી આ કાર્યક્રમનાં સંયોજક પરેશભાઈ મિયાત્રા, મનહરભાઈ કુંડારીયા, પંકજભાઈ ફેફર હતા અને આ સેવા કાર્યમાં સંસ્થાના પ્રમુખ જયેશભાઈ પનારા, મંત્રી અશ્વિનભાઈ રાઠોડ તથા અન્ય સભ્યો જોડાયા હતા




Latest News