મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર પોલીસે રખડતા ભટકતા ઓરીસ્સાના યુવકનું પરિવાર સાથે કરાવ્યુ


SHARE













વાંકાનેર પોલીસે રખડતા ભટકતા ઓરીસ્સાના યુવકનું પરિવાર સાથે કરાવ્યુ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરમાં રહેતા અમરજીતસિંહ જીતુભા ઝાલાએ વાંકાનેર પોલીસને ફોન કરીને જણાવ્યુ હતું કે, રાજશકિત પેટ્રોલપંપ  થાન રોડ ખાતે ઓરિસ્સાનો એક અજાણ્યો માણસ ફકત ચડી પેહેરેલ છે તેવી હાલત છે. અને માનસીક બીમાર હોય તેવું લાગે છે જેને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને લઇ આવતા તેની પાસેથી એક આધારકાર્ડ તથા મોબાઇલનં વાળી કાપલી મળી આવેલ હતી જેમાં તેનુ નામ કાલીચરણ નેત્રાનંદ નાયક (૩૨) રહે. હાલ સ્કાયટચ સીરામીક પાવડીયારી તાલુકો મોરબી મુળ ગામ ગોવિંદપુર તાલુકો ઉદાલા ઓરીસ્સા વાળો હોવાનું સામે આવ્યું હતું જેના આધારે તે યુવાનના મામા ઉપેન્દ્ર શ્યામસુન્દર નાયક રહે. હાલ સ્કાયટચ સીરામીક પાવડીયારી વાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને મામા તથા સગા સબધીને કાલીચરણ નેત્રાનંદ નાયક વતનમા લઇ જવા માટે સોપી આપેલ છે આ કામગીરીમા પીઆઇ એન.એ.વસાવા, યશપાલસિંહ, ભવાનસિંહ પરમાર, બળદેવસિંહ મહાવીરસિંહ જાડેજા તથા જગદીશભાઇ ચીકાભાઇ ગાબુ વિગેરે જોડાયેલ હતા








Latest News