મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આમ આદમી પાર્ટીનો જનસંવાદનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં આમ આદમી પાર્ટીનો જનસંવાદનો કાર્યક્રમ યોજાયો

મોરબીના રામધન આશ્રમ ખાતે આમ આદમી પાર્ટીનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી  સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને લગભગ ૪૦૦ થી વધી લોકો આપમાં જોડાયા હતા ત્યારે જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં યોજાયેલ કાર્યક્રમમાં પંકજ રાણસરિયા, ગિરીશ પેથાપરા સહિતનાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને ત્યાર બાદ કૈલાસદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા લઠ્ઠાકાંડ અને ભ્રષ્ટાચારમાં ગાળા ડૂબ ભાજપના નેતાઓની ઝાટકણી કાઢી હતી અને અંતમાં જિલ્લા પ્રમુખ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી






Latest News