માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના બોરીચાવાસમાં વિહીપ-બજરંગ દળનો ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો


SHARE

















મોરબીના બોરીચાવાસમાં વિહીપ-બજરંગ દળનો ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમીતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ મોરબી શહેરની ટીમ દ્વારા ત્રિશુલ દીક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૨૫૧ કાર્યકર્તાને ત્રિશુલ દીક્ષા આપવામા આવી હતી. આ કાર્યક્રમ હનુમાન દેરી મંદિર, બોરીચાવાસ, લીલાપર રોડ ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રામ મહેલ મંદિરના મહંત હાજર રહ્યા હતા અને તેમના હસ્તે છોકરાઓને તેમના  ત્રિશુલ દીક્ષા અર્પણ કરવામાં આવી હતી અને તેમને ત્રિશુલ દીક્ષા લીધેલા કાર્યકર્તાઓને આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની જિલ્લા ટિમની પણ ઉપસ્થિતિ હતી.તેમ મોરબી જિલ્લા પ્રચાર-પ્રસાર સંયોજક ભાવિક ભટ્ટે યાદીમાં જણાવેલ છે.




Latest News