મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પો ગયેલા આધેડનું સારવારમાં મોત


SHARE















મોરબીના નારણકા ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પો ગયેલા આધેડનું સારવારમાં મોત

મોરબી તાલુકાના નારણકા ગામે રહેતા આધેડ બીમારીથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી કરીને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવવામાં નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી પ્રમાણે મોરબી તાલુકાના નારણકા ગામે રહેતા ભરતભાઈ મગનભાઈ મેરજા (ઉંમર ૫૧) ગત તા. ૨૯ ના રોજ સવારે રાત્રિના પોણા અગિયાર વાગ્યે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેઓને સારવાર માટે મોરબીની શુભ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવી હતી અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી દરમ્યાન આ બનાવની તપાસ કરી રહેલા અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ બીમારીથી કંટાળીને આધેડે ઝેરી દવા પી લીધી હતી અને તેનું મોત નીપજયું છે

મહિલા ગુમ

હાલમાં હળવદ ગ્રિનપાર્ક સોસાયટીમા ભાડાના મકાનમા રહેતા મુળ સુરેન્દ્રનગર મારૂતીપાર્ક સોસાયટી ૮૦ ફુટ રોડ ઉપરના રહેવાસી આશાકુમારી કાળુભાઇ વાઢેર (૪૦) ધરે કોઇને જાણ કર્યા વગર પોતાની મેળે તા ૩૦ ના બપોરના એક વાગ્યાથી ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં તેના ભાઈ બ્રિજેશભાઇ કાળુભાઇ વાઢેર (૩૮) રહે. સુરેન્દ્રનગર મારૂતીપાર્ક સોસાયટી ૮૦ ફુટ રોડ વાળાએ ગુમશૂધા ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશને નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મેરૂપર ગામે થી તેની બહેન ગુમ થયેલ છે જેથી કરીને પોલીસે બનાવની નોંધા કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News