માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે ભૂદેવોએ યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા


SHARE

















વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે ભૂદેવોએ યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા

( કેતન ભટ્ટી દ્વારા ) વાંકાનેરમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે ગાયત્રી શક્તિપીઠ ખાતે ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા હતાં.

પવિત્ર રક્ષાબંધન પર્વ પર યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કરવાનું ઐતિહાસિક ધાર્મિક મહાત્મ્ય રહેલું છે, ત્યારે વાંકાનેરમાં નૈસર્ગિક વાતાવરણ વચ્ચે આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે રક્ષાબંધનનાં પાવન પર્વ પર ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા હતાં, ગાયત્રી શક્તિપીઠનાં સંચાલક અશ્વિનભાઈ રાવલ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવીત સંસ્કાર વિધિ કરાવવામાં આવી હતી, પ્રથમ યજ્ઞોપવીતનું પૂજન અર્ચન કરી ત્યાર બાદ યજ્ઞોપવીત ધારણ કરાવવામાં આવી હતી.




Latest News