મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે મારું બુથ મારું ગોરવ જનસંપર્ક અભિયાન શરૂ


SHARE













મોરબીના મહેન્દ્રનગર ગામે મારું બુથ મારું ગોરવ જનસંપર્ક અભિયાન શરૂ

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આઠ વચનોને લોકોએ સુધી પહોચડવા માટે અને તેની સમસ્યાઓને જાણવા માટે કોંગ્રેસ પ્રદેશ કોગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર દ્વારા જનસંપર્ક અભિયાન શરૂ કરાવવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઈ કાવર અને મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી.પડસુબિયા  સહિતની ટીમે મોરબી તાલુકામાં જનસંપર્ક શરૂ કરેલ છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ મુકેશભાઇ ગામી અને કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકરો દ્વારા મારું બુથ મારું ગૌરવ અભિયાન અંતર્ગત જનસંપર્ક કર્યો હતો અને ત્યારે લોકોના પ્રશ્નો જાણીને તેના નિકાલ માટે પ્રયત્ન કરવાની ખાતરી આપી હતી તેમજ કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાને જે ૮ વચનો આપવામાં આવેલ છે તેની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું






Latest News