મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

વાંકાનેર વૃંદાવન વાટિકામાંથી આધેડ મહિલા ગુમ થતાં પરિવારજનોમાં દોડધામ :


SHARE







વાંકાનેર વૃંદાવન વાટિકામાંથી આધેડ મહિલા ગુમ થતાં પરિવારજનોમાં દોડધામ

(કેતન ભટ્ટી દ્વારા) : રાતીદેવળી માર્ગ પર આવેલ વૃંદાવન વાટિકા વિસ્તારમાંથી આધેડ વયના મહિલા કોઈ ને કઈ પણ જાણ કર્યા વગર ચાલ્યા ગયા હોય પરિવારજનો દ્વારા ચારે તરફ શોધ ખોળ કરવામાં આવી રહી છે ત્યારે હજુ સુધી આ મહિલાનો કોઈ પત્તો લાગ્યો ન હોય પરિવારજનો ચિંતિત બન્યા છે.
વૃંદાવન વાટિકામાં રહેતાં નિશાબેન ઘોષ ઉ. વ. 62 ગઈ કાલ તા. 25 ઓગ. 2021 નાં રોજ ઘેર થી કહ્યા વગર ચાલ્યા ગયા હોય પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે, તેઓ હિન્દી અને ગુજરાતી ભાષા જાણે છે, ત્યારે હજુ સુધી આ મહિલાનો પત્તો લાગ્યો ન હોય કોઈ ને પણ આ મહિલા વિશે માહિતી મળે તો મો. 90990 21755 પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.






Latest News