મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

રઘુવંશી ક્રાંતિ મંચ મોરબી જીલ્લા મહિલા પ્રમુખ તરીકે મેઘાબેન પોપટની વરણી


SHARE











રઘુવંશી ક્રાંતિ મંચ મોરબી જીલ્લા મહિલા પ્રમુખ તરીકે મેઘાબેન પોપટની વરણી

મોરબી જીલ્લા મહિલા ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન સોમૈયા,શહેર પ્રમુખ તરીકે તેજશભાઈ બારા, ઉપપ્રમુખ તરીકે નૈમિષભાઈ પંડીત તથા વિશાલભાઈ ગણાત્રા, મહામંત્રી તરીકે રોનકભાઈ કારીયા, મંત્રી તરીકે રવિ ભાઈ કોટેચા,પરિમલભાઈ ઠક્કર તથા વિપુલભાઈ પંડીત, સહમંત્રી તરીકે ભાવીનભાઈ પોપટ તથા ખજાનચી તરીકે રાજેશભાઈ મીરાણી ની વરણી કરવામાં આવી હતી.

સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ ના ઉત્કર્ષ માટે કાર્યરત રઘુવંશી ક્રાંતિ મંચ ના કેન્દ્રીય પ્રમુખ ડો. ધર્મેશભાઈ ઠક્કર, મહેશભાઈ નગદીયા, આકાશભાઈ પુજારા સહીતના રઘુવંશી ક્રાંતિ મંચ ના કેન્દ્રીય અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતી માં રઘુવંશી ક્રાંતિ મંચ સૌરાષ્ટ્ર ઝોન ના અધ્યક્ષ સોનલબેન વસાણી, ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણી તથા મંત્રી ભાવીનભાઈ સેજપાલ ના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા રઘુવંશી ક્રાંતિ મંચ ના પ્રમુખ ભાવીનભાઈ ઘેલાણીની રાહબરી નાં મોરબી જીલ્લા તથા શહેર નાં વિવિધ હોદેદારી ની વરણી મોરબી ખાતે લોહાણા સમાજ ની બેઠક માં કરવા માં આવી હતી. જેમાં મોરબી જીલ્લા મહિલા પ્રમુખ તરીકે મોરબી નગરપાલીકા ના કાઉન્સીલર મેઘાબેન દીપકભાઈ પોપટ, ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન અનીલભાઈ સોમૈયા, મોરબી શહેર પ્રમુખ તરીકે તેજશભાઈ બારા, ઉપપ્રમુખ તરીકે નૈમિષભાઈ પંડીત તથા વિશાલભાઈ ગણાત્રા, મહામંત્રી તરીકે રોનકભાઈ કારીયા, મંત્રી તરીકે રવિભાઈ કોટેચા, પરિમલભાઈ ઠક્કર તથા વિપુલભાઈ પંડીત, સહમંત્રી તરીકે ભાવીનભાઈ પોપટ તથા ખજાનચી તરીકે રાજેશભાઈ મીરાણીની નિમણુંક કરવામાં આવી છે. તેઓની આ નિમણુંક બદલ ચોમેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. આગામી સમયમાં રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબી જીલ્લાની ટીમનુ વિસ્તરણ કરવામાં આવશે તેમ રઘુવંશી ક્રાંતિ મંચના કેન્દ્રીય પ્રમુખ ડો. ધર્મેશભાઈ ઠક્કરે જણાવેલ છે તેમ અહીંના લોહાણા યુવા આગેવાન નિર્મિત કક્કડે યાદીમાં જણાવ્યું છે.






Latest News