ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોની મૌન રેલી યોજાઈ


SHARE













મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોની મૌન રેલી યોજાઈ

મોરબીમાં એક મહિના પહેલા ઝૂલતા પૂલની દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેથી કરીને આ ઘટનાની પ્રથમ વરસીએ ઘરના સભ્યોને ગુમાવનાર અસરગ્રસ્તો પરિવારજનોએ આક્રોશ સાથે સામાજિક કાર્યકરો સહિતના લોકોની હાજરીમાં મૌન રેલી યોજી હતી અને આગમી ૧૧ મી તારીખે હવન કર્યા બાદ પણ ન્યાય ન મળે તો મોરબી બંધનું એલાન આપવાની ચીમકી ઉચ્ચારી છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીના વરિયાનગર, બોદ્ધનગરમાં રહેતા બાળકો સહિત કુલ ૧૩૫ લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે જેથી કરીને આ દુર્ઘટનાની પ્રથમ માસીક પુણ્યતિથિએ સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, જીગ્નેશ પંડ્યા સહિતના આગેવાનો તેમજ પરિવારના સભ્યોને ગુમાવનારા પરિવારોના લોકોએ મોરબીમાં મૌન રેલી યોજી હતી અને ન્યાય માટે દુર્ઘટનાની જગ્યાએ આગમી તારીખ ૧૧ ના રોજ હવનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ પણ કાર્યવાહી નહિ થાય તો મોરબી બંધનું એલાન આપવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News