ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીમાં દાતાઓના સહયોગથી સી.યુ.શાહ સંસ્થા અને પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્રારા સેવા કેન્દ્ર સંકુલ-ર નું શુક્રવારે ભુમીપુજન


SHARE













મોરબીમાં દાતાઓના સહયોગથી સી.યુ.શાહ સંસ્થા અને પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્રારા સેવા કેન્દ્ર સંકુલ-ર નું શુક્રવારે ભુમીપુજન

મોરબીવાસીઓના તથા દાતાઓના સહયોગથી સી.યુ.શાહ પ્રેરીત શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ સુરેન્દ્રનગર સંચાલિત “ડો.કુસુમબેન અમૃતલાલ દોશી” પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ-ર ના ભુમીપુજનનું આયોજન કરવામાં આવેલ છે.આયોજનમાં નામી દાતાઓ હાજરી આપશે.

સી.યુ.શાહ સડસ્થા પ્રેરીત શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ (સુરેન્દ્રનગર) સંચાલિત ડો.કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ-રનું ભુમીપુજન પરસોતમભાઇ વરમોરા (વરમોરા ગૃપ) તથા સિઘ્ધાર્થભાઈ અશોકભાઇ જોષી (ગણેશ સિમેન્ટ) દ્વારા કરવામાં આવશે.તા.૨-૧૨ ને શુક્રવારે સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ ડો.કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ-૨ આર્યવર્ત શેક્ષણીક સંકુલની બાજુમાં, મોરબી-માળીયા હાઇવે. લક્ષ્મીનગર મોરબી ખાતે યોજાશે.વધુ વિગત માટે મોબાઈલ નં. ૯૪૨૯૯ ૭૮૯૩૦, ૯૨૨૮૮ ૯૭૩૭૨ ઉપર પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર-લક્ષ્મીનગરનો સંપર્ક કરી શકાશે તેમ સંસ્થાના હાતીમભાઇએ યાદીમાં જણાવેલ છે.






Latest News