મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં દાતાઓના સહયોગથી સી.યુ.શાહ સંસ્થા અને પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્રારા સેવા કેન્દ્ર સંકુલ-ર નું શુક્રવારે ભુમીપુજન


SHARE











મોરબીમાં દાતાઓના સહયોગથી સી.યુ.શાહ સંસ્થા અને પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્રારા સેવા કેન્દ્ર સંકુલ-ર નું શુક્રવારે ભુમીપુજન

મોરબીવાસીઓના તથા દાતાઓના સહયોગથી સી.યુ.શાહ પ્રેરીત શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ સુરેન્દ્રનગર સંચાલિત “ડો.કુસુમબેન અમૃતલાલ દોશી” પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ-ર ના ભુમીપુજનનું આયોજન કરવામાં આવેલ છે.આયોજનમાં નામી દાતાઓ હાજરી આપશે.

સી.યુ.શાહ સડસ્થા પ્રેરીત શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ (સુરેન્દ્રનગર) સંચાલિત ડો.કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ-રનું ભુમીપુજન પરસોતમભાઇ વરમોરા (વરમોરા ગૃપ) તથા સિઘ્ધાર્થભાઈ અશોકભાઇ જોષી (ગણેશ સિમેન્ટ) દ્વારા કરવામાં આવશે.તા.૨-૧૨ ને શુક્રવારે સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ ડો.કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ-૨ આર્યવર્ત શેક્ષણીક સંકુલની બાજુમાં, મોરબી-માળીયા હાઇવે. લક્ષ્મીનગર મોરબી ખાતે યોજાશે.વધુ વિગત માટે મોબાઈલ નં. ૯૪૨૯૯ ૭૮૯૩૦, ૯૨૨૮૮ ૯૭૩૭૨ ઉપર પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર-લક્ષ્મીનગરનો સંપર્ક કરી શકાશે તેમ સંસ્થાના હાતીમભાઇએ યાદીમાં જણાવેલ છે.






Latest News