મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

સરકારની અન્યાયી નીતિ સામે માલધારી સમાજમાં ભારે રોષ: રમેશભાઈ રબારી


SHARE













સરકારની અન્યાયી નીતિ સામે માલધારી સમાજમાં ભારે રોષ: રમેશભાઈ રબારી

માલધારી સમાજનો અનુસુચિત જાતિમાંથી કાઢી નાખવાના સરકારની અન્યાયી નીતિ સામે માલધારી સમાજનાં યુવાનનો ભોગ લેવાયો ભાજપમાં માલધારી સમાજનાં બની બેઠેલા નેતાઓ સરકાર પાસે જવાબ માંગે આવા કેટલાનો ભોગ લેવાશે તેવો સવાલ મોરબીમાં રહેતા માલધારી સમાજના આગેવાન રમેશભાઈ બી. રબારી દ્વારા કરવામાં આવ્યો છે

તાજેતરમાં તા. ૨૮/૮/૨૦૧૮ ના રોજ માલધારી સમાજનાં યુવાન કે જે પાણી પુરવઠા બોર્ડમાં નોકરી કરતા કર્મચારી કરશનભાઈ ચાવડા કેશોદ ખાતે ફરજ પર તા તેઓએ ગીરબરડાઆલેયના માલધારી સમાજને સરકાર દ્વારા કરાતા ભયાનક અન્યાય સામે સમાજનાં હિતમાં અને સમાજ માટે આત્મધાતી પગલુ ભરેલ છે તેમ તેમની સ્યુસાઈડ નોટમાં જણાવેલ છે અને આઠેક માસ અગાઉ જૂનાગઢમાં સરકારી કર્મચારીએ પણ આ પ્રશ્ન આપઘાત કરેલ હતો જેનો સમાજમાં ભારે ઉહાપોહ થયેલ અને મૃતકની લાશ પણ ઉપાડેલ નહી ત્યારે સરકારે દરમ્યાનગીરી કરી આ પ્રશ્ન તાત્કાલિક નિર્ણય થશે તેવી ખાત્રી આપેલ હતી પરંતુ તેનો અમલ નહી કરાતા લોકોમાં ભારે રોષ પ્રવર્તે છે




Latest News