ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે એક સાથે ૯ મકાનોમાં તસ્કરોના ધામા


SHARE













માળીયા (મી)ના સરવડ ગામે એક સાથે ૯ મકાનોમાં તસ્કરોના ધામા

માળીયા મિયાણા તાલુકાનાં સરવડ ગામે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને એકી સાથે એક કે બે નહીં પરંતુ નવ જેટલા બંધ મકાનોના તાળાં તોડવામાં આવેલ છે જેની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી જો કે હજુ સુધી આ અંગેની કોઈ પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી

માળીયા મિયાણાના સરવડ ગામે બંધ મકાનોના તાળા તસ્કરો દ્વારા તોડવામાં આવેલ છે અને એકી સાથે નવ મકાનમાં તાળાં તોડવામાં આવ્યા છે જો કે, તસ્કરોએ જે મકાનોને નિશાના બનાવેલ છે તે તમામ મકાન માલિકો હાલમાં મોરબીમાં રહે છે જેથી કરીને ચોરી કરવા માટે આવેલા શખ્સો શું ચોરી કરી ગયા છે અને કેટલાનો મુદામાલ ગયો છે તેની કોઈ માહિતી સામે આવી નથી જો કે, સરવડ ગામે એકીસાથે મકાનોના તાળાં તોડવામાં આવ્યા છે તેની માળીયા મિયાણાના પીએસઆઇને જાણ કરવામાં આવી હતી જેથી કરીને અધિકારી તેના સ્ટાફ સાથે ત્યાં દોડી આવ્યા હતા જો કે, આ સમાચાર લખાઈ  છે ત્યાં સુધી આ અંગેની કોઈ પોલીસ ફરિયાદ ચોપડે નોંધાયેલ નથી






Latest News