વિશ્વ પર્યાવરણ દિવસ: મોરબી જિલ્લામાં ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ મોરબી RTO કચેરી દ્વારા વિવિધ વાહનોની જૂની સિરીઝના ફેન્સી નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે મોરબી કલેક્ટર કોર્ટમાં વહીવટી પારદર્શિતા માટે ઓપન કોર્ટ અભિગમ અને iRCMS પોર્ટલ થકી કેસની પ્રક્રિયા બની અત્યંત ઝડપી-પ્રજાભિમુખ પરંપરાગત ખેતીથી આધુનિકતા તરફ પ્રયાણ; મોરબી જીલ્લામાં બાગાયત વિભાગની સહાય યોજના હેઠળ ખેડૂતો બન્યા આત્મનિર્ભર મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું રેન્જ આઇજી ચિરાગ કોરડીયાનું મોરબીમાં સિરામિક એસો. દ્વારા ભગવાન રામની પ્રતિમા અર્પણ કરીને કરાયું સ્વાગત કચ્છ-મોરબીના રેન્જ આઇજી ચિરાગ કોરડીયા આજે મોરબીમાં: અધિકારીઓએ સાથે સમિક્ષા બેઠક યોજાઇ, ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત
Breaking news
Morbi Today

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે લાયન્સનગરની સ્થિતિ નર્કાગાર સમાન


SHARE











મોરબીના ભક્તિનગર સર્કલ પાસે લાયન્સનગરની સ્થિતિ નર્કાગાર સમાન

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે વોર્ડ નં. ૧૧ માં આવેલ લાયન્સનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે જો કે, રોડનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે તે કયારે પૂરું કરવામાં આવશે તે સવાલ છે ત્યાં નવા બનેલા રોડની એક બાજુની સાઈડ તૂટવા લાગી છે અને આ રોડ ઉપર પાણીની લાઈન તૂટી ગયેલ છે જેથી કરીને વગર વરસાદે મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરયેલું રહે છે જેના લીધે લોકોને આવવા અને જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને આ રોડનું કામ ઝડપથી પૂરું કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે તેવું સ્થાનિક આગેવાન અબ્દુલ બુખારીએ કલેકટરને લેખિત રજૂઆત કરીને જણાવ્યુ છે






Latest News