હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં બે દિવાસીય પુસ્તક મેળો યોજાયો


SHARE











મોરબીની નીલકંઠ સ્કૂલમાં બે દિવાસીય પુસ્તક મેળો યોજાયો

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના હસ્તે રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલમાં ૧૨ જાન્યુઆરીના રોજ સ્વામી વિવકાનંદજીની જન્મ જયંતિ અને યુવા દિવસ નિમિતે યોજાયેલ નીલકંઠ પુસ્તક મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આ મેળામાં નીલકંઠ સ્કૂલમાં આભાસ કરતાં વિદ્યાર્થીઓએ સહિતના લોકો આવ્યા હતા અને મ ગમતા પુસ્તકની ખરીદી કરી હતી આ નીલકંઠ પુસ્તક મેળો આજે તા ૧૩ ના રોજ સાંજે ૬ વાગ્યા સુધી ચાલુ જ રાખવામા આવશે જેથી મોરબીવાસીઓ આ પુસ્તક મેળાની મુલાકાત લઈ શકે છે તેવું શાળાના સંચાલક જીતુભાઈ વડસોલાએ જણાવ્યુ છે






Latest News