મોરબીના ગોર ખીજડીયાથી અમરેલી સુધીનો રસ્તો પાકો બનાવવાની માંગ
SHARE
મોરબીના ગોર ખીજડીયાથી અમરેલી સુધીનો રસ્તો પાકો બનાવવાની માંગ
મોરબી તાલુકાનાં ગોર ખીજડીયાથી અમરેલી ગામ તરફ આવવા માટે જે કાચો રસ્તો છે તેને પાકો કરવા માટે ગામના સરપંચ દ્વારા મોરબી જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી છે અને મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હાજર રહીને ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા દ્વારા જુદાજુદા પ્રશ્નોની ચર્ચા કરી હતી અને ખાસ કરીને ગોર ખીજડીયાથી અમરેલીને જોડતો રસ્તો કાચો છે તેને પાકો બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી હતી