મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સેવા એ જ સંપતિ ફાઉન્ડેશન દ્વારા શહીદ જવાનના પરિવારને આર્થિક સહાય અર્પણ


SHARE













મોરબીના સેવા એ જ સંપતિ ફાઉન્ડેશન દ્વારા શહીદ જવાનના પરિવારને આર્થિક સહાય અર્પણ

મોરબી જીલ્લામાં કાર્યરત સેવા એ જ સંપતિ ફાઉન્ડેશન દ્વારા દેશના શહિદ જવાનોના પરિવારજનોને આર્થિક મદદ કરવામાં આવી રહી છે તેવામાં પંજાબના જલંધરમાં ગત તા.૭-૧૨-૨૨ ના રોજ શહીદ થયેલ ગાંધીનગર જીલ્લાના વાસણા ચૌધરી ગામના શહીદ જવાન દિનેશ પટેલના માતા-પિતાને સેવા એ જ સંપતિ ફાઉન્ડેશનના અજય લોરીયા મળવા માટે ગયા હતા અને ત્યાં શહીદ જવાનના પરિવારને મળીને એક લાખનો ચેક આપવામાં આવ્યો હતો






Latest News