મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા પાસે પાણીની તૂટેલી લાઇન રીપેર કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













મોરબીના બરવાળા પાસે પાણીની તૂટેલી લાઇન રીપેર કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીના બરવાળાથી ખેવાડીયા જતી પાણી પુરવઠાની તૂટેલી લાઈન રીપેર કરવાં આવી નથી જેથી કરીને હાલમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે જેથી કરીને યોગે કાર્યવાહી કરવા માટે મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરેલ છે

મોરબી નજીકના બરવાળા ગામે આવેલ સંપ તેમજ ઓવરહેડ  ટેંકમાંથી બરવાળાથી ખેવાડીયા સુધી પાણીની પીઈપ લાઈન પથરવામાં આવી છે જે પાઈપ લાઈન છેલ્લે દોઢ માસથી તૂટેલી છે અને પાણી મોટા પાયે બગાડ થઇ રહ્યો છે જેની તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં આ લાઈનના કોન્ટ્રાટર દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી. અને અધિકારીઓ પણ આ કોન્ટ્રાકટરને કઈ કહી શકતા નથી જેથી કરીને આ બાબતે હાલમાં પાણીનો બચાવ કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે






Latest News