હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા પાસે પાણીની તૂટેલી લાઇન રીપેર કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







મોરબીના બરવાળા પાસે પાણીની તૂટેલી લાઇન રીપેર કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીના બરવાળાથી ખેવાડીયા જતી પાણી પુરવઠાની તૂટેલી લાઈન રીપેર કરવાં આવી નથી જેથી કરીને હાલમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે જેથી કરીને યોગે કાર્યવાહી કરવા માટે મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરેલ છે

મોરબી નજીકના બરવાળા ગામે આવેલ સંપ તેમજ ઓવરહેડ  ટેંકમાંથી બરવાળાથી ખેવાડીયા સુધી પાણીની પીઈપ લાઈન પથરવામાં આવી છે જે પાઈપ લાઈન છેલ્લે દોઢ માસથી તૂટેલી છે અને પાણી મોટા પાયે બગાડ થઇ રહ્યો છે જેની તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં આ લાઈનના કોન્ટ્રાટર દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી. અને અધિકારીઓ પણ આ કોન્ટ્રાકટરને કઈ કહી શકતા નથી જેથી કરીને આ બાબતે હાલમાં પાણીનો બચાવ કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે






Latest News