મોરબીના કલસટર-4 માં સફાઈ સહિતના કમની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
Breaking news
Morbi Today

મોરબીની માં મંગલમૂર્તિ શાળામાં સાંકૃતિક કાર્યક્રમ યોજાશે


SHARE















મોરબીની માં મંગલમૂર્તિ શાળામાં સાંકૃતિક કાર્યક્રમ યોજાશે

મોરબીમાં પાલિકાની પાછળના ભાગમાં આવેલ માં મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકોની શાળામાં આગામી રવિવારે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને  સાંજે ચાર વાગ્યેથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે

મોરબીમાં માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માં મગલમુર્તિ દિવ્યાંગ બાળકોની શાળા ચલાવવામાં આવે છે અને તે હાલમાં રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલ ખાતે ચાલુ છે ત્યાં સેલિબ્રલ પાલસી મનો દિવ્યાંગ બાળકોનું લાલન,પાલન અને પોષણ કરવામાં આવે છે તેની સાથે તે બાળકો પગભર થઈ શકે તેના માટેનું કામ કરવામાં આવે છે તે અંતર્ગત દિવ્યાંગ બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભક્તિના જુદીજુદી કૃતિઓ રજૂ કરવામાં આવશે જેથી કરીને આ તકે દિવ્યાંગ બાળકોનું પ્રોત્સાહન વધારવા માટે અને કાર્યક્ર્મ જોવા આવવા માટે આયોજકો તેમજ ટ્રસ્ટી મંડળના પ્રદિપભાઈ વોરા, ગિરીશભાઈ પારેખ, દુર્ગાબેન કૈલા, દિપાબેન કોટેચા, નેહાબેન જાની, હર્ષિદાબેન જાની અને મયુરીબેન ટીલવાએ લોકોને આમંત્રણ આપેલ છે






Latest News