મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની માં મંગલમૂર્તિ શાળામાં સાંકૃતિક કાર્યક્રમ યોજાશે


SHARE











મોરબીની માં મંગલમૂર્તિ શાળામાં સાંકૃતિક કાર્યક્રમ યોજાશે

મોરબીમાં પાલિકાની પાછળના ભાગમાં આવેલ માં મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકોની શાળામાં આગામી રવિવારે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને  સાંજે ચાર વાગ્યેથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે

મોરબીમાં માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માં મગલમુર્તિ દિવ્યાંગ બાળકોની શાળા ચલાવવામાં આવે છે અને તે હાલમાં રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલ ખાતે ચાલુ છે ત્યાં સેલિબ્રલ પાલસી મનો દિવ્યાંગ બાળકોનું લાલન,પાલન અને પોષણ કરવામાં આવે છે તેની સાથે તે બાળકો પગભર થઈ શકે તેના માટેનું કામ કરવામાં આવે છે તે અંતર્ગત દિવ્યાંગ બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભક્તિના જુદીજુદી કૃતિઓ રજૂ કરવામાં આવશે જેથી કરીને આ તકે દિવ્યાંગ બાળકોનું પ્રોત્સાહન વધારવા માટે અને કાર્યક્ર્મ જોવા આવવા માટે આયોજકો તેમજ ટ્રસ્ટી મંડળના પ્રદિપભાઈ વોરા, ગિરીશભાઈ પારેખ, દુર્ગાબેન કૈલા, દિપાબેન કોટેચા, નેહાબેન જાની, હર્ષિદાબેન જાની અને મયુરીબેન ટીલવાએ લોકોને આમંત્રણ આપેલ છે






Latest News