મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે એસપી રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામા લોકદરબાર યોજાયો


SHARE















મોરબીના લાલપર ગામે એસપી રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામા લોકદરબાર યોજાયો

મોરબીના લાલપર ગામે ૧૧૭ મો પોલીસ લોકદરબાર યોજાયો હતો જેમાં એસપી રાહુલ ત્રિપાઠીએ ગુજરાતભરમા વ્યાજખોરો વિરુદ્ધમા ચલાવતા સધન અભિયાનમા અનેક વ્યાજ ખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામા આવેલ છે ત્યારે મોરબી જીલ્લાના લોકોએ નિર્ભય પણે આસપાસમા આવા લોકો વ્યાજખોરોના ચુંગાલમા ફસાયા હોય તોઓને માહિતી આપવા જણાવ્યું હતું સાથે માહીતી આપનારનુ નામ ખાનગી રાખવામા આવશે તેવું જણાવ્યુ હતું અને આ લોક દરબારમા લાલપરના પુર્વ સરપંચ અને તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયાએ પણ મોરબી જીલ્લામા ગુનાખારી ધટાડવા ગામલોકોએ સહકાર આપવા આગળ આવવા આહ્વાન કર્યુ હતું આ તકે મોરબી તાલુકા પીઆઇ વાળા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વસદડીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તે ઉપરાંત લાલપર ગ્રામ પંચાયત સરપંચ રમેશભાઇ વાસદડીયા, ઉપસરપંચ રાજુભાઇ જેતપરીયા, ગ્રામ પંચાયત સભ્યો તથા તાલુકા પોલીસ કર્મી તથા મોટી સંખ્યામા વડીલ ભાઇઓ-બહેનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા






Latest News