મોરબીના જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૧૪૫ મી પૂણ્યતિથી નિમિતે કાર્યક્રમ યોજાયો મોરબીમાં બેટરીના પાણીની આડમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં મંગાવેલ દારૂની 1248 બોટલ સાથે એકની ધરપકડ: દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની શોધખોળ હળવદના ટીકર ગામે ઘરમાંથી 3.94 લાખના સોનાના દાગીના ચોરીના ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ, ટ્રાફિકની સમસ્યાને નાથવા પોલીસ ખડેપગે મોરબીના ગાળા ગામના પાટીયા પાસેનો બનાવ: ફૈબાના ઘરે માંડવામાં જતાં ભાણેજના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત મોરબીમાં મહેન્દ્રપરામાં રહેતી પરણીતાને કરિયાવર-ઘરકામ માટે પતિ સહિત 4 સાસરિયાનો ત્રાસ સીઆઇડી ક્રાઇમની ટીમની કાર્યવાહી: વાંકાનેરમાંથી 1900 ગ્રામ ગાંજા સાથે રાજકોટમાં રહેતો રિક્ષા ચાલક પકડાયો મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી આપવાની ભારતીય કિશાન સંઘની માંગ


SHARE













મોરબી જિલ્લામાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી આપવાની ભારતીય કિશાન સંઘની માંગ

મોરબી જિલ્લામાં ખેડૂતોને પૂરતા પ્રમાણમા વીજળી આપવામાં આવતી નથી જેથી ખેડૂતોને રવિ સિઝનનો પાક લેવા માટે મુશ્કેલીનો સામનો કરવી પડી રહ્યો છે ત્યારે ભારતીય કિશાન સંઘ દ્વારા કલેકટર મારફત રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે અને જિલ્લાના ખેડૂતોને દિવસે પૂરતા પ્રમાણમાં વીજળી આપવાની માંગ કરવામાં આવેલ છે

હાલમાં મોરબી જિલ્લા કિશન સંઘના પ્રમુખ જીલેશભાઇ કાલરિયા દ્વારા મુખ્યમંત્રીને જે રજુઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, ખેડુતોને શિયાળામાં રાતના સમયે પાણી વાળવા જવાના બદલે દિવસે વીજ પુરવઠો આપવામાં આવે તે વધુ હિતાવહ છે આ મુદે ટંકારા તાલુકાના ધારાસભ્ય દ્વારા પણ બે દિવસ પહેલા રજુઆત કરવામાં આવી છે તો પણ હજુ સુધી ખેડૂતોને દિવસે પૂરતા પ્રમાણમા વીજળી મળી રહી નથી જેથી કરીને સરકરએ ખેડુતોને દિવસે વિજળી આપવાની અગાઉ બાંહેધરી આપી છે. તો પછી ખેડુતોને સંપુર્ણ દિવસના સમયે જ વિજળી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News