માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબી કોલ એસો., માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ-વેપારી એસી., રફાળેશ્વર જીઆઇડીસી એસો., અદેપર-નારાણકા ગ્રામ પંચાયતનું જયસુખભાઇ પટેલને સમર્થન


SHARE













મોરબી કોલ એસો., માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ-વેપારી એસી., રફાળેશ્વર જીઆઇડીસી એસો., અદેપર-નારાણકા ગ્રામ પંચાયતનું જયસુખભાઇ પટેલને સમર્થન

મોરબીમાં ઝૂલતાપૂલ કેસમાં ઓરવા ગ્રૂપના જયસુખભાઈ પટેલની ધરપકડ કરીને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા છે ત્યારે જુદીજુદી સંસ્થાઓ દ્વારા તેને સમર્થન આપવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી કોલ એસો., માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ અને વેપારી એસી., રફાળેશ્વર જીઆઇડીસી એસો., રાજપર યુવા ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન, અદેપર ગ્રામ પંચાયત અને નારાણકા ગ્રામ પંચાયત વિગેરે સંસ્થાઓએ સમર્થન આપ્યું છે

મોરબીમાં ઝુલતા પુલ તૂટી પડતાં ૧૩૫ લોકોના મોત થાય હતા અને ૧૦૦ વધુ લોકોને ઇજાઓ થયેલ હતી આ ઘટનામાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલની ધરપકડ કરીને પોલીસે હાલમાં તેને રિમાન્ડ ઉપર લીધેલ છે ત્યારે જુદીજુદી સંસ્થાઓ દ્વારા તેના પિતા અને ભાલોડીયા પરિવાર તેમજ જયસુખભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ સેવાકીય કામોને યાદ કરીને તેને સમર્થન આપવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી કોલ એસો. માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ અને વેપારી એસી., રફાળેશ્વર જીઆઇડીસી એસો., રાજપર યુવા રૂરલ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન, અદેપર ગ્રામ પંચાયત અને નારાણકા ગ્રામ પંચાયત દ્વારા જયસુખભાઇને  સમર્થન આપવામાં આવ્યું છે અને ઝુલતા પુલ દુર્ઘટનામાં ભોગ બનેલ સર્વે દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી છે અને મોરબી પંથકમાં ભામાશા તથા સમાજ સેવી પરિવાર તરીકે જાણીતા જયસુખભાઇ પટેલ દ્વારા મોરબીની  અસ્મિતાને જાળવવા માટે ઝૂલતા પુલની જવાબદારી સ્વીકારવામાં આવી હતી મોરબીની અદેપર અને નારણકા ગ્રામ પંચાયત પણ જયસુખભાઈ પટેલના સમર્થનમાં આવી છે લેટર આપવામાં આવ્યો છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં પુલ દુર્ઘટનામાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને જયસુખભાઈ પટેલએ આ કેસમાં સરેન્ડર કર્યું છે ત્યાર બાદ ઘણી બધી સંસ્થાઓ જયસુખભાઈના સમર્થનમાં આવી છે. ત્યારે આ પરિવાર  દ્વારા કરવામાં આવેલા લોક ઉપયોગી કામોને ધ્યાને રાખીને બંને ગ્રામ પંચાયત પણ તેમના સમર્થનમા આવી છે






Latest News