મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં શિવરાત્રી કતલખાના બંધ રાખવાની વિહિપની માંગ


SHARE















મોરબી જીલ્લામાં શિવરાત્રી કતલખાના બંધ રાખવાની વિહિપની માંગ

આગામી દિવસોમાં હિંદુ સમાજનો પવિત્ર તહેવાર મહા શિવરાત્રી આવે છે ત્યારે મોરબીના જાહેર માર્ગો ઉપર વેચાતા માંસાહાર પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, તા ૧૮/૨ ના રોજ મહા શિવરાત્રી છે ત્યારે ભગવાન શિવની પૂજા અને આરાધના ભક્તો દ્વારા કરવામાં આવે છે ત્યારે આ પવિત્ર દિવસે મોરબી જિલ્લામાં જાહેર સ્થળો ઉપર જે જગ્યાએ માંસાહાર કે ઈંડાનું વેચાણ કરવામાં આવે છે તેને બંધ રાખવામા આવે અને કતલખાના ઉપર પણ પ્રતિબંધ મૂકીની તે જાહેરનામાની કડક અમલવારી કરવામા આવે તેવી માંગ મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરવામાં આવી છે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે કમલેશભાઈ બોરિચા, કમલભાઇ દવે, પરેશભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News