મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં શિવરાત્રી કતલખાના બંધ રાખવાની વિહિપની માંગ


SHARE











મોરબી જીલ્લામાં શિવરાત્રી કતલખાના બંધ રાખવાની વિહિપની માંગ

આગામી દિવસોમાં હિંદુ સમાજનો પવિત્ર તહેવાર મહા શિવરાત્રી આવે છે ત્યારે મોરબીના જાહેર માર્ગો ઉપર વેચાતા માંસાહાર પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, તા ૧૮/૨ ના રોજ મહા શિવરાત્રી છે ત્યારે ભગવાન શિવની પૂજા અને આરાધના ભક્તો દ્વારા કરવામાં આવે છે ત્યારે આ પવિત્ર દિવસે મોરબી જિલ્લામાં જાહેર સ્થળો ઉપર જે જગ્યાએ માંસાહાર કે ઈંડાનું વેચાણ કરવામાં આવે છે તેને બંધ રાખવામા આવે અને કતલખાના ઉપર પણ પ્રતિબંધ મૂકીની તે જાહેરનામાની કડક અમલવારી કરવામા આવે તેવી માંગ મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરવામાં આવી છે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે કમલેશભાઈ બોરિચા, કમલભાઇ દવે, પરેશભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News