મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર મુકામે જુના કુંડ ખાતે મહાદેવના મંદિરનો જીર્ણોધ્ધાર


SHARE











મોરબીના રફાળેશ્વર મુકામે જુના કુંડ ખાતે મહાદેવના મંદિરનો જીર્ણોધ્ધાર

મોરબીના રફાળેશ્વર મુકામે જુના કુંડ ખાતે મહાદેવના મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો તેમજ હનુમાનજી અને ગણેશજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મૂર્તિના સામૈયા, દેવ પૂજન યજ્ઞકાર્ય, સંતોના સામૈયા, મહાપ્રસાદ અને રાત્રીના ભજન સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.સંતો-મહંતોમાં આમરણના ભીમ સાહેબ જગ્યાના મહંત ગુલાબદાસ, મોરબી કબીર મંદિરના મહંત કરશનદાસ, પ્રેમજીનગરના કબીરઆશ્રમના મહંત લાલદાસ, ટીંબડી કબીર મંદિરના મહંત કિરણદાસ, કેસર આશ્રમ જોગડુંગરી રેવાબેન (બળેદવપુરી કનુબાપુ) નાગડાવાસ ગુરૂ ભીખારામ, જામ દુધઈ નોંઘાણંદ સાહેબ મંદિર રવિદાસ, હડમતીયા રામદેવપીરજીની જગ્યાના મહંત નરેશદાસ, મોરાર સાહેબ જગ્યાનાં મહંત રફાળેશ્વર જંયતિભાઈ, રફાળેશ્વર મંદિરના મહંત મુકેશભાઈ શુકલ, નાની મોલડી રામેશ્વર આશ્રમના મહંત કમલાગીરી હરીગીરી તથા રફાળેશ્વવર ગામના મહંતો ઉપસ્થિત રહ્યા હતા.સમસ્ત રફાળેશ્વર ગામના લોકો દ્રારા ધાર્મિક કાર્ય સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.






Latest News