લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર મુકામે જુના કુંડ ખાતે મહાદેવના મંદિરનો જીર્ણોધ્ધાર


SHARE





મોરબીના રફાળેશ્વર મુકામે જુના કુંડ ખાતે મહાદેવના મંદિરનો જીર્ણોધ્ધાર

મોરબીના રફાળેશ્વર મુકામે જુના કુંડ ખાતે મહાદેવના મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો તેમજ હનુમાનજી અને ગણેશજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મૂર્તિના સામૈયા, દેવ પૂજન યજ્ઞકાર્ય, સંતોના સામૈયા, મહાપ્રસાદ અને રાત્રીના ભજન સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.સંતો-મહંતોમાં આમરણના ભીમ સાહેબ જગ્યાના મહંત ગુલાબદાસ, મોરબી કબીર મંદિરના મહંત કરશનદાસ, પ્રેમજીનગરના કબીરઆશ્રમના મહંત લાલદાસ, ટીંબડી કબીર મંદિરના મહંત કિરણદાસ, કેસર આશ્રમ જોગડુંગરી રેવાબેન (બળેદવપુરી કનુબાપુ) નાગડાવાસ ગુરૂ ભીખારામ, જામ દુધઈ નોંઘાણંદ સાહેબ મંદિર રવિદાસ, હડમતીયા રામદેવપીરજીની જગ્યાના મહંત નરેશદાસ, મોરાર સાહેબ જગ્યાનાં મહંત રફાળેશ્વર જંયતિભાઈ, રફાળેશ્વર મંદિરના મહંત મુકેશભાઈ શુકલ, નાની મોલડી રામેશ્વર આશ્રમના મહંત કમલાગીરી હરીગીરી તથા રફાળેશ્વવર ગામના મહંતો ઉપસ્થિત રહ્યા હતા.સમસ્ત રફાળેશ્વર ગામના લોકો દ્રારા ધાર્મિક કાર્ય સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.




Latest News