મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં પશુપાલન અધિકારીઓ માટે ત્રિદિવસીય તાલીમ વર્ગ યોજાયો


SHARE















મોરબીમાં પશુપાલન અધિકારીઓ માટે ત્રિદિવસીય તાલીમ વર્ગ યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ, કૃષિ યુનર્વિસટી મોરબી ખાતે મદદનીશ પશુપાલન નિયામકની કચેરીઘેટાં ઉછેર કેન્દ્ર મોરબી દ્વારા પશુપાલન અધિકારી અને મદદનીશ પશુપાલન નિયામકઓ માટે ત્રિદિવસીય તાલીમ વર્ગ નું આયોજન કરવામાં આવ્યુ હતું આ તાલીમમાં અધિકારીને ઘેટાં બકરા પાલન અંગેની આધુનિક સમજણઘેટાં બકરાંની ઓલાદની જાણકારીતેમાં થતા રોગ જીવાત નિવારણ અને રસીકરણ તેમજ ઘેટાં બકરાંમાં સંવર્ધનમાં લેવાની થતી કાળજી, આહાર અને તેનું મહત્વ અંગેની માહિતી આપવામાં આવેલ હતી અને આ તાલીમ પૂર્ણ થતાં  સંયુક્ત પશુપાલન નિયામક સૌરાષ્ટ્ર રીજીયન ડો. ગોહેલના હસ્તે પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર તાલીમનું આયોજન ડો.ઉઘરેજા દ્વારા કરવામાં આવ્યું હતું અને તાલીમાર્થી તાલીમ દરમ્યાન  સંચાલન આ કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. જીવાણી અને ડી.એ. સરડવા દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News