મોરબીમાં કોરોના કાળ-ઝૂલતા પૂલમાં ગુમાવેલા લોકોના મોક્ષાર્થે ભાગવત જ્ઞાનયજ્ઞનો પ્રારંભ
મોરબી એબીવીપી દ્વારા ચંદ્રશેખર આઝાદની પ્રતિમાને પુષ્પાંજલિ કરાઇ
SHARE
મોરબી એબીવીપી દ્વારા ચંદ્રશેખર આઝાદની પ્રતિમાને પુષ્પાંજલિ કરાઇ
મોરબીમાં એબીવીપી દ્વારા ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસ નિમિતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અને મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના જીવનમાંથી યુવાનો પ્રેરણા લઈને દેશ સેવા માટે આગળ આવે તેવી મોરબી એબીવીપીના આગેવાનોએ લાગણી વ્યક્ત કરી હતી