મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર મોરબી જીલ્લાના હજયાત્રીઓ માટે શુક્રવારે વાંકાનેર ખાતે વેક્સીનેશન કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં સાયન્ટિફિક પરિવારના સ્વ. નકુલભાઈ જયેશભાઈ વઘાડીયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો


SHARE















મોરબીમાં સાયન્ટિફિક પરિવારના સ્વ. નકુલભાઈ જયેશભાઈ વઘાડીયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો

ઘડિયાળ ઉદ્યોગનો મોરબીમાં પાયો નાખનાર સાયન્ટીફિક ક્લોક પરિવારના સ્વ. નકુલભાઈ જયેશભાઈ વઘાડિયા જાતે મિસ્ત્રી (૩૫) નું વાંકાનેર રેલ્વે સ્ટેશને થયેલ અકસ્માતમાં મૃત્યુ નીપજયું હતું જેથી કરીને સ્વ. નકુલભાઈના બેસણા સાથે શુક્રવારે મોરબીના આલાપ રોડ સાયન્ટીફિકની વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે સાંજે ૪ થી ૬ બે કલાકમાં વઘાડિયા પરિવારના લોકો તેમજ સ્વ. નકુલભાઈના મિત્રો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને ૧૭૭ જેટલી રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી હતી જે રકતની બોટલો મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સંસ્કાર ધામ બ્લડ બેન્ક ખાતે આપવામાં આવી છે તેવું વઘાડિયા પરિવાર પાસેથી જાણવા મળેલ છે






Latest News