મોરબીમાં સાયન્ટિફિક પરિવારના સ્વ. નકુલભાઈ જયેશભાઈ વઘાડીયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો
Morbi Today
મોરબીમાં ૧૮૪૬ બાળકોને પીવડાવ્યા સુવર્ણપ્રાશન ટીપા
SHARE
મોરબીમાં ૧૮૪૬ બાળકોને પીવડાવ્યા સુવર્ણપ્રાશન ટીપા
મોરબીમાં ૪૧ મો આયુર્વેદિક જીવનશૈલી કેમ્પ મોરબીના રાજ પરમાર દ્વારા રાખવામા આવ્યો હતો જેમાં વિનામૂલ્યે બાળકો માટે આયુર્વેદિક સુવર્ણપ્રાશન ટીપા આપવામાં આવ્યા હતા અને ૧૮૪૬ બાળકોને ટીપા પીવડાવ્યા હતા અને ગિફ્ટ પણ આપવામાં આવી હતી આ મોરબી આયુર્વેદિક જીવનશૈલી દ્વારા શનાળા, ટંકારા, લજાઈમાં પણ ટીપા પીવડાવવામાં આવ્યા હતા આ સેવકાર્યમાં હિતેશભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ તથા સોરઠીયા લુહાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળે સહયોગ આપ્યો છે.









