ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે આવેલ શાળામાં રંગોત્સવ ઉજવાયો


SHARE













ટંકારાના સજનપર ગામે આવેલ શાળામાં રંગોત્સવ ઉજવાયો

ટંકારાના સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં ધો.૧ થી ૮ ના બાળકોને હોળી અને ધુળેટી જેવા તહેવારોનું  મહત્વ  સમજાય તે હેતુથી શાળામાં બાળકો માટે હોળી- ધુળેટી પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાના મોટા બધા જ બાળકોએ ભાગ લીધો હતો અને આ તહેવારની  ઉજવણી કરવામાં આવી હતી અને બાળકોના સ્વાસ્થને નુકશાન ન કરે તેવા ઓર્ગેનિક કલર શાળામાંથી જ આપવામા આવ્યા હતા. અને શાળાના તમામ શિક્ષકો તેમજ બાળકોએ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી જે બદલ તમામ શિક્ષક મિત્રોને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતા






Latest News