મોરબીના કલસટર-4 માં સફાઈ સહિતના કમની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આયુર્વેદ કથા યોજાઇ


SHARE















મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આયુર્વેદ કથા યોજાઇ

મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે મધૂરમ ફાઉન્ડેશન મોરબી તથા આયુર્વેદ પ્રચાર સંગઠન દ્વારા ગુજરાતના ખ્યાતનામ વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખાસ કરીને લોકોને સમજાવવામાં આવ્યું હતું કે પૈસાથી દરેક વસ્તુ ખરીદી શકાતી નથી માટે આપણાં તથા આપણાં કુટુંબના આરોગ્ય બાબતે દરેક લોકોને સજાગ થવાની જરૂર છે આ આયુર્વેદ કથામાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને કથાનો લાભ લીધો હતો અને આયોજકના કહેવા મુજબ ન માત્ર મોરબી પરંતુ આસપાસના ગામોમાંથી પણ આયુર્વેદ કથામાં લોકો આવ્યા હતા ખાસ કરીને વર્તમાન સમયમાં આહાર જ ખોટો હોય ત્યારે દવાની કોઈ અસર થતી નથી, માટે પહેલા આહાર બરાબર કરવામાં આવે તો ભવિષ્યમાં દવાની કોઈ જરૂર નથી. તેવું પણ લોકોને સમજાવવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, દરેક ઘરનું સંચાલન બહેનોના હાથમાં હોય છે. આથી તેમના કુટુંબના સભ્યોની સુરક્ષા અર્થે વધુમાં વધુ બહેનો આ આયુર્વેદ કથામાં આવ્યા હતા






Latest News