મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત પાટીદાર કર્મયોગી પરિવારનું સ્નેહમિલન યોજાયું


SHARE













મોરબીમાં સમસ્ત પાટીદાર કર્મયોગી પરિવારનું સ્નેહમિલન યોજાયું

મોરબી નજીકના સનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે મોરબી જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓની અંદર ફરજ બજાવતા સમસ્ત પાટીદાર કર્મયોગીઓના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી કલેકટર કચેરી સહિત જુદી જુદી સરકારી કચેરીઓની અંદર ફરજ બજાવતા સરકારી અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ત્યારે સંગઠન શક્તિ ઉપર આયોજકો દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો






Latest News