મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આયુર્વેદ કથા યોજાઇ
Morbi Today
મોરબીમાં સમસ્ત પાટીદાર કર્મયોગી પરિવારનું સ્નેહમિલન યોજાયું
SHARE
મોરબીમાં સમસ્ત પાટીદાર કર્મયોગી પરિવારનું સ્નેહમિલન યોજાયું
મોરબી નજીકના સનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે મોરબી જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓની અંદર ફરજ બજાવતા સમસ્ત પાટીદાર કર્મયોગીઓના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી કલેકટર કચેરી સહિત જુદી જુદી સરકારી કચેરીઓની અંદર ફરજ બજાવતા સરકારી અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ત્યારે સંગઠન શક્તિ ઉપર આયોજકો દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો









