હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધો.૧૦-૧૨ ના વિદ્યાર્થીઓ માટે મહાપૂજા


SHARE







મોરબીની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધો.૧૦-૧૨ ના વિદ્યાર્થીઓ માટે મહાપૂજા

મોરબીમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ બોર્ડમાં ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરે એ માટે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટા પ્રમાણમાં વાલીઓ પણ હાજર રહ્યાં હતાં. શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ પૂજા કરવામાં આવી હતી. જેમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિધાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓએ શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરી હતી.વિદ્યાર્થીઓએ ભગવાન, સર્વે સંતો અને વાલીને પગે લાગીને આશીર્વાદ મેળવ્યા હતા.પૂજા સંપન્ન થયા બાદ મોરબી ગુરુકુલના સંચાલક પૂ.નિર્ગુણજીવનદાસજી સ્વામી તેમજ પૂ.નીલકંઠદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા આપી આશીર્વાદ પાઠવ્યા હતા.






Latest News